Site icon News Continuous Bureau | Mumbai

BMCનાં બેવડાં ધોરણને કારણે વેપારીઓને દંડ અને ફેરિયાઓને બખ્ખાં; જાણો, રવિવારે શું થયું?

ન્યુઝ  કન્ટિન્યુઝ, બ્યુરો

મુંબઈ, 14 જૂન 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મુંબઈ શહેરમાં કોરોનાની પરિસ્થિતિ સુધારવાની સાથે જ દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી મળી છે, પરંતુ આ દુકાનો માત્ર અડધો દિવસ ચાલુ રહી શકે છે. બીજી તરફ ફેરિયાઓ દિવસ આખો વેપાર કરી શકે છે. મુંબઈ મહાનગરપાલિકાએ એલર્ટ જાહેર કર્યું હતું કે રવિવારના દિવસે ભારે વરસાદ પડશે. તેમ જ એવું કહેવામાં આવ્યું હતું કે રવિવારે lockdownના નિયમો કડકાઇથી પાલન કરાવવામાં આવશે. મહાનગરપાલિકાના આ નિર્ણયને કારણે આખા મુંબઈ શહેરની તમામ દુકાનો બંધ રહી જવા પામી હતી. બીજી તરફ મુંબઈ શહેરના ફેરિયાઓ ફૂટપાથ ઉપર આવી ગયા તેમ જ દુકાનની બહાર અડ્ડો જમાવી દીધો. આવું થવાને કારણે દુકાનદારોને એક રૂપિયાનો ધંધો કરવા મળ્યો નહીં જ્યારે કે વેપારીઓએ ઘરાકો પાસેથી પૈસા ગણી લીધા.
 

આમ આદમીને મોંઘવારીની થપાટ; ઇંધણ ના ભાવમાં આજે ફરી થયો વધારો, જાણો મુંબઈમાં કેટલું મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ 

આ સંદર્ભે વેપારી સંગઠનના અધ્યક્ષ વીરેન શાહે પોતાનો અવાજ બુલંદ કરતાં ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું છે કે મુંબઈ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના પક્ષપાતી નિર્ણયને કારણે દુકાનદારોને ભારે નુકસાન થયું છે.

Sugar price hike Delhi to Mumbai તહેવારો પહેલા જ ગળપણ થઈ ગયું મોંઘું, દિલ્હીથી મુંબઈ સુધી ખાંડના ભાવ માં ઉછાળો
Made in India Jewellery ગ્લોબલ માર્કેટમાં ચમકશે ભારતીય જ્વેલરી! મુંબઈમાં જ્વેલરી શોનો પ્રારંભ, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને આભૂષણ ઉદ્યોગને આપી ખાસ સલાહ
IIJS Bharat Premiere 2026 ભારત બનશે રફ ડાયમંડનું વૈશ્વિક હબ… મુંબઈમાં 42મી જ્વેલરી એક્ઝિબિશનનો પ્રારંભ, રત્ન અને આભૂષણ ઉદ્યોગને મળશે નવી વૈશ્વિક તકો
UPI charges clarification યુપીઆઈ સેવા ફ્રી છે કે નહીં? પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI) એ ગ્રાહકો અને વેપારીઓ માટે ચાર્જ અંગે કરી સ્પષ્ટતા
Exit mobile version