Site icon

બહાર બેરોજગારી અને સરકારી કર્મચારીઓને ઘી કેળા. એલ.આઇ.સી એ પગાર વધારો જાહેર કર્યો. જાણો કેટલો વધ્યો પગાર.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૭ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર

એક તરફ ભારત દેશમાં બેરોજગારી ઘણી વધી ગઈ છે. કોરોના ને કારણે લોકો પાસે કામ ધંધા અને પૈસા નથી. આવા સમયે કામચોરી નો આરોપ માથે ચડાવી ને ફરનાર સરકારી કર્મચારીઓને આનંદ જ આનંદ છે.

હાલમાં જ ભારતની અગ્રગણ્ય ઇન્શ્યોરન્સ કંપની લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એલ આઈ સી એ પોતાના કર્મચારીઓ માટે ૧૬ ટકા પગાર વધારો નક્કી કર્યો છે. આ ઉપરાંત કર્મચારીઓની સુવિધા માટે અઠવાડિયામાં પાંચ દિવસ નામનો એલાન કર્યું છે.

કોના બાપની દિવાળી? કરો મજા!!!

આને કહેવાય સ્વદેશી અપનાવો? ઉદ્ધવ ઠાકરે નું ફેસબુક પર લાઈવ અને દૂરદર્શન પર કશું જ નહીં!!

PM SVANidhi: PM SVANidhi: શું પૈસાના અભાવે ધંધો અટકી પડ્યો છે? હવે ગેરંટી વગર સરકાર આપશે ₹90,000, જાણો આખી પ્રોસેસ
Benjamin Netanyahu: ભારત-ઇઝરાયલ મૈત્રી વધુ મજબૂત થશે; વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે
Crypto Market Crash: ક્રિપ્ટોકરન્સીમાં કોહરામ: રોકાણકારોની જંગી વેચવાલીથી બજાર તૂટ્યું, જાણો માર્કેટ ક્રેશ પાછળનું મોટું કારણ
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Exit mobile version