Site icon

પોસ્ટ ઓફિસમાં રોકડા જમા કરાવો છો? હવે આ ચાર્જીસ ભરવા માટે તૈયાર રહેજો.. જેમના પોસ્ટ ઓફિસમાં ખાતા છે તેમની માટે જરૂરી સમાચાર..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

04 માર્ચ 2021

૧ એપ્રિલથી ભારત દેશની પોસ્ટ ઓફિસમાં નવા કાયદાઓ લાગુ થઈ રહ્યા છે. જે મુજબ રોકડા માં કામ કરનાર લોકોને હવે ચાર્જ આપવા પડશે. નવા કાયદા મુજબ ચાર મહિનામાં ચાર વખત મફત ટ્રાન્જેક્શન કરવા મળશે. ત્યારબાદ જો કોઈ ટ્રાન્ઝેક્શન કરવા હોય તો તે માટે ૨૫ રૂપિયાની રકમ અથવા ૦.૨૫ ટકા આપવા પડશે. આ ઉપરાંત 25 હજાર જેટલી રકમ એક મહિનામાં રોકડ માં ઉપાડી શકાશે. તેનાથી વધુ પૈસા ઉપાડવા પર 25 રૂપિયા ચાર્જિસ અથવા ૦.૨૫ ટકા ચાર્જ આપવો પડશે. આ જ રીતે એક મહિનામાં વધુમાં વધુ બેંકમાં 10000 રૂપિયા કેશ નાખી શકાશે. તેથી વધુ કેશ નાખવા પર 0.50 ટકા ચાર્જ આપવા પડશે.

આમ પોસ્ટ ઓફિસ સાથે રોકડ વ્યવહાર કરનાર લોકોને હવે પોતાના ખિસ્સામાંથી વધુ પૈસા ખર્ચ કરવા પડશે.

Dubai Economy & Iran War: ઈરાનના હુમલાની દુબઈ પર શું થશે અસર? રિયલ એસ્ટેટ, ટુરિઝમ અને એરલાઈન્સ પર યુદ્ધની સીધી આંચ; જાણો વિગતવાર અહેવાલ
Gold and Silver Prices Skyrocket Amid Iran-US War: સોનું ખરીદતા પહેલા આ વાંચી લેજો! યુદ્ધના કારણે કિંમતોએ તોડ્યા તમામ રેકોર્ડ, ચાંદીમાં પણ ધરખમ ઉછાળો; જુઓ આજનો ભાવ વધારો
Share Market Crash Today: સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટું ગાબડું, રોકાણકારોના ₹૯ લાખ કરોડ ડૂબ્યા; જાણો બજાર તૂટવા પાછળના મુખ્ય કારણો.
Oil Crisis Amid Gulf War: યુદ્ધના મેદાનમાં તેલની રમત! અખાતી દેશોમાં તણાવથી ભારતની ચિંતા વધી, રશિયા સાથેની મિત્રતા બની શકે છે રક્ષક
Exit mobile version