Site icon

કામના સમાચાર : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બદલ્યો આ નિયમ, હવે 2 લાખને બદલે આટલા લાખ રૂપિયા કરી શકાશે ટ્રાન્સફર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આજે મૌદ્રિક નીતિ સમિતિની બેઠકમાં થયેલા નિર્ણયની જાહેરાત કરી છે. 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ MPSના માધ્યમથી થનારા ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધારી દીધી છે.

હવે એક દિવસમાં 2 લાખ રૂપિયાને બદલે 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો.  

સાથે જ ગ્રાહકોની સગવડ માટે રિઝર્વ બેંકે આ નિર્ણય લીધો છે. હવે RTGSનો ટાઇમિંગ 24X7 થઈ ગયો છે 

આ ઉપરાંત NEFTના માધ્યમથી ફંડ ટ્રાન્સફર કરવાની કોઈ મિનિમમ લિમિટ નથી એટલે કે તમે ઈચ્છો તેટલા નાણા ટ્રાન્સફર કરી શકો છો. 

જો મેક્સિમમ લિમિટની વાત કરવામાં આવે તો તે બેંકો પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે.

Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Exit mobile version