Site icon News Continuous Bureau | Mumbai

કરદાતાઓને મળશે મોટી રાહત: ઇન્કમટેક્ષ રીટર્ન ભરવાની મુદ્દતમાં થઇ શકે છે વધારો ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 28 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) આગામી એક કે બે દિવસમાં કરદાતાઓને મોટી રાહતની જાહેરાત કરી શકે છે. 

પ્રાપ્ત જાણકારી અનુસાર કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ લંબાવી શકે છે. 

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી) કરદાતાઓને પડી રહેલી તકલીફોને ધ્યાનમાં રાખીને રિટર્ન ભરવાની મુદત વધારી શકે છે.

નાણાકીય વર્ષ 2020-21 માટે અત્યાર સુધીમાં 80 લાખ રિટર્ન ભરાઇ ચૂકયા છે, જે 2019-20ના છેલ્લા દિવસ સુધીમાં ભરાયેલ કુલ રિટર્નના લગભગ 8 ટકા છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા આવકવેરા વિભાગે આવકવેરા રિટર્ન ભરવા માટે નવું પોર્ટલ શરૂ કર્યું હતું.

કોરોનાને લઇને આ રાજ્યમાં કડક નિયમો લાગુ, વેક્સીનના બે ડોઝ લેનારને પણ એરપોર્ટ પર RT-PCR રિપોર્ટ બતાવ્યા બાદ જ પ્રવેશ મળશે 

Adani Motilal Nagar Redevelopment મુંબઈના રીડેવલપમેન્ટમાં અદાણીનો દબદબો ગોરેગાવના મોતીલાલ નગરમાં ઠાલવશે 1 લાખ કરોડ, જાણો પ્રોજેક્ટની ખાસિયતો
GoldSilver Price Update અક્ષય તૃતીયા પહેલાં સોનાચાંદીના ભાવમાં તેજી! ઘરેણાં ખરીદતા પહેલાં જાણી લો તમારા શહેરના લેટેસ્ટ ભાવ અને માર્કેટ અપડેટ
Gold Price Surge :સોનામાં તેજી ની ‘સુનામી’! અક્ષય તૃતીયા પહેલા જ ભાવ આસમાને, શું હજુ પણ વધશે કિંમત? જાણો નિષ્ણાતોનો મત
Share Market Today: રોકાણકારો માલામાલ! બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 566 પોઈન્ટનો ધડાકો, નિફ્ટીએ પણ પકડી તેજીની રફ્તાર
Exit mobile version