Site icon News Continuous Bureau | Mumbai

ઘઉં બાદ હવે ઘઉંના લોટ- મેંદા સહિતના ઉત્પાદનોના નિકાસ પર પ્રતિબંધ- લેવી પડશે આ વિભાગની મંજૂરી 

News Continuous Bureau | Mumbai 

ઘઉંની નિકાસ(Wheat exports) પર પ્રતિબંધ(Prohibition) મૂક્યા બાદ હવે ભારત સરકારે(Government of India) ઘઉંના લોટ(Wheat flour) અને તેના જેવી અન્ય પ્રોડક્ટો નિકાસ પર પણ કડક અંકુશો લાદ્યા છે. 

Join Our WhatsApp Channel

સરકારે ઘઉંના લોટની નિકાસ માટે તમામ નિકાસકારોએ(Exporters) હવે ઇન્ટર મિનિસ્ટ્રિયલ કમિટી ઓન વ્હિટ એક્સપોર્ટ્સ(Inter-Ministerial Committee on Wheat Exports) પાસેથી પૂર્વ મંજૂરી લેવી પડશે. 

એટલે કે સરકારે ઘઉંના લોટ, મેંદા(Maida), સોજીની નિકાસ(Semolina) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો નથી પરંતુ તેની કમિટી પાસેથી પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત બનાવી છે. 

ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડએ(Directorate General of Foreign Trade) જારી કરેલા નોટિફિકેશન મુજબ આ નવા અંકુશો 12મી જુલાઇથી લાગુ થશે. 

ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લદાયા બાદ લોટની નિકાસમાં(Flour exports) જંગી વધારો થતા સરકારે આ નિર્ણય લીધો છે.

આ સમાચાર પણ વાંચો :  માર્કેટ મજામાં- શેરબજારની મજબૂત શરૂઆત- સેન્સેક્સ-નિફ્ટીમાં આવ્યો આટલા અંકનો ઉછાળો

Retail Inflation June 2026 જૂન મહિનામાં છૂટક ફુગાવો (Retail Inflation) ઉછળીને 4.38 ટકા પર પહોંચ્યો, શું તમારી ખિસ્સા પર પડશે અસર?
No Cost EMI ‘ઝીરો પર્સન્ટ’ની લાલચ કે ખિસ્સું ખાલી કરવાની નવી રીત? જાણો No Cost EMIનું આખું સત્ય
Adani Group in race અદાણીની નજર હવે સ્માર્ટ મીટરિંગ પર! ₹1500 કરોડની ડીલ માટે આ કંપની ખરીદવાની રેસમાં અદાણી એનર્જી.
Commercial LPG Cylinder નાના વેપારીઓ અને રેસ્ટોરન્ટ માલિકો માટે મોટી રાહત હવે મળશે આટલા કિલોના કોમર્શિયલ સિલિન્ડર!
Exit mobile version