Site icon

ચીન સાથેની લડાઈ – ભારતના આ એકલા ઉદ્યોગપતીએ ચીનને 3000 કરોડનો ફટકો આપ્યો.. જાણો વિગત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

4 જુલાઈ 2020

પૂર્વ ભારતના લદાખ ચીન સરહદ નજીક ચીની સૈનિકોના હુમલામાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. જેને પગલે હવે ભારતમાં ચીનના સામાન નો બહિષ્કાર થઈ રહ્યો છે. આમાં ભારતના ઉદ્યોગપતિઓ પણ હવે જોડાયા છે. જે એસ ડબલ્યુ નામની કંપનીએ સરહદે જારી રહેલા વિવાદ વચ્ચે ચીન થી 40 કરોડ ડોલર એટલે કે અંદાજે 3000 કરોડ રૂપિયાની આયાતને 24 મહિનાની અંદર શૂન્ય પર લાવવાનો નિર્ણય લીધો છે..  જેની જાણકારી સિમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર એ આપી હતી. જે એસ ડબલ્યુ 14 અબજ ડોલરની કંપની છે.  જે વીજળી, સિમેન્ટ અને અન્ય ઉત્પાદનો સાથે સંકળાયેલ છે.  જે કંપનીએ ચીન પાસેથી  3000 કરોડ રૂપિયાની આયાતનો ઓર્ડર કેન્સલ કર્યો છે. તેનું કારણ આપતા કહ્યું કે ઘાટીમાં ભારતના જવાનો સાથે જે ઘટના ઘટી તેનાથી તેઓ દુઃખી છે અને સાથે જ પ્રધાનમંત્રીએ આપેલા 'મેક ઇન ઇન્ડિયાના' સ્લોગન થી પ્રભાવિત થઈને ભારતમાં જ ભારત માટે કામ કરવા માંગે છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2VKmd8S  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Anil Ambani: અનિલ અંબાણી ગ્રુપ પર ઇડીની મોટી કાર્યવાહી, આટલા કરોડ રૂપિયાની ૪૦ થી વધુ સંપત્તિઓ જપ્ત
Amazon Layoffs: એમેઝોન લે-ઓફ: કંપનીએ જણાવ્યું મોટા પાયે કર્મચારીઓની છટણીનું કારણ
LPG: નિયમોમાં ફેરફાર: LPG, આધાર કાર્ડથી GST સુધી… આજથી લાગુ થતા આ મોટા નિયમો, તમારા માસિક બજેટ પર થશે અસર
Gold Price: સોના-ચાંદીના ભાવ ગગડ્યા! ૧૩ દિવસમાં સોનું ૧૧,૬૨૧ અને ચાંદી ૩૨,૫૦૦ સસ્તી, જાણો આજના લેટેસ્ટ રેટ.
Exit mobile version