Site icon

મારૂતિ સુઝુકી 12 મેથી માનેસર પ્લાન્ટમાં ફરી ઉત્પાદન શરૂ કરશે

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

Join Our WhatsApp Community

07 મે 2020 

મારુતિ સુઝુકી ભારતમાં 12 મેના રોજ હરિયાણામાં આવેલા માનેસર પ્લાન્ટમાં વાહનોનું ઉત્પાદન ફરીથી શરૂ કરશે. બુધવારે એક નિવેદનમાં કંપનીના ઓટોમોબાઈલ મેજરે જણાવ્યું હતું કે "તમામ કામગીરી સરકારના નિયમો અનુસાર કરવામાં આવશે, લોકડાઉન ને લઈ સરકારના નિયમો અને માર્ગદર્શિકા અનુસાર સલામતીના ઉચ્ચતમ ધોરણો માટે કંપની નિરીક્ષણ કરી રહી છે અને તમામ પ્રવૃત્તિઓનું સખત રીતે પાલન કરવામાં આવશે". 22 એપ્રિલના રોજ, સ્થાનિક પ્રશાસનએ મર્યાદિત સંખ્યામાં કર્મચારીઓ સાથે રાખી યુનિટમાં ઉત્પાદન શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. હાલ મારુતિ સુઝુકી નેટવર્ક હેઠળ દેશના 1964 શહેરોમાં 3086 શોરૂમ છે. કંપનીએ કહ્યું કે, "તે બધા નવા સલામતી પ્રોટોકોલોનું પાલન કરશે. જ્યારે શોરૂમ ક્યારે શરૂ થવું તે સ્થાનિક પ્રશાસન અધિકારીઓની પરવાનગી પર નિર્ભર રહેશે"..

PM SVANidhi: PM SVANidhi: શું પૈસાના અભાવે ધંધો અટકી પડ્યો છે? હવે ગેરંટી વગર સરકાર આપશે ₹90,000, જાણો આખી પ્રોસેસ
Benjamin Netanyahu: ભારત-ઇઝરાયલ મૈત્રી વધુ મજબૂત થશે; વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે
Crypto Market Crash: ક્રિપ્ટોકરન્સીમાં કોહરામ: રોકાણકારોની જંગી વેચવાલીથી બજાર તૂટ્યું, જાણો માર્કેટ ક્રેશ પાછળનું મોટું કારણ
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Exit mobile version