Site icon

નહીં વેચાય મસાલા કિંગ MDH. કંપનીએ મીડિયામાં વહેતા થયેલા આ સમાચારોને ગણાવ્યા પાયાવિહોણા… જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ભારતની અગ્રણી મસાલા કંપની MDHના વેચાણના સમાચાર પર કંપનીની પ્રતિક્રિયા આવી છે. 

Join Our WhatsApp Community

કંપનીના ચેરમેન રાજીવ ગુલાટીએ સુપ્રસિદ્ધ મસાલા કંપની MDHના વેચાણના સમાચારને અફવા ગણાવી છે. 

સાથે જ તેમણે કહ્યું કે, આ સમાચાર સંપૂર્ણપણે ખોટા, બનાવટી અને પાયાવિહોણા છે. 

MDH પ્રાઇવેટ લિમિટેડ એ એક વારસો છે જે મહાશય ચુન્ની લાલ અને મહાશય ધરમપાલજીએ તેમના સમગ્ર જીવન દરમિયાન બાંધ્યો છે. 

અમે એ વારસાને આગળ લઈ જવા માટે પ્રતિબદ્ધ છીએ. આવી અફવાઓ પર વિશ્વાસ ન કરો.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે(મંગળવારે) કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે હિન્દુસ્તાન યુનિલિવર MDH માં બહુમતી હિસ્સો ખરીદવા માટે વાતચીત કરી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : આવકવેરા વિભાગનો સપાટો.. રિયલ્ટી કિંગ હિરાનંદાની ગ્રુપ બાદ આજે આ ટુ-વ્હીલર કંપનીના ચેરમેનના ઘરે-ઓફિસે પાડ્યા દરોડા… જાણો વિગતે

Gold and Silver Prices Today: ક્યાં જઈને અટકશે સોનાની કિંમત? એક જ દિવસમાં ચાંદી ₹૮,૭૪૦ ઉછળી, સોનું ₹૧.૬૧ લાખને પાર; જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ.
Gas Crisis Deepens in India: ભારતમાં તેલ પછી હવે ગેસનું સંકટ: કતાર-ઈરાન વિવાદથી 40% LNG સપ્લાય ઠપ, જાણો કયા ઉદ્યોગો પર પડશે સૌથી વધુ અસર
Share Market Recovery Today: ક્રૂડ ઓઈલ સસ્તું થતા દલાલ સ્ટ્રીટમાં દિવાળી જેવો માહોલ! સેન્સેક્સમાં ૬૫૫ પોઈન્ટનો મોટો ઉછાળો, જાણો કયા શેર બન્યા ટોપ ગેનર્સ
Coriander Price India: ધાણામાં સ્થાનિક અને વૈશ્વિક નીચા પાકના અંદાજથી ભાવમાં તેજી
Exit mobile version