350
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 01, માર્ચ 2022,
મંગળવાર,
માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાના પુત્ર ઝૈન નડેલાનું નિધન થઈ ગયું છે.
ઝૈન નડેલા 26 વર્ષનો હતો અને તેને જન્મથી જ સેરેબ્રલ પાલ્સી નામની બીમારી હતી.
તેની સારવાર ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં ચાલી રહી હતી.
માઈક્રોસોફ્ટે તેના એક્ઝિક્યુટિવ સ્ટાફને ઈમેલ દ્વારા આ અંગે જાણકારી આપી છે.
આ સંદેશમાં એક્ઝિક્યુટિવ્સને નડેલાના પરિવાર માટે પ્રાર્થના કરવાનું કહેવામાં આવ્યું છે.
સરકાર સામે વેપારીઓનું આકરું વલણ. દેશભરમાં આ તારીખથી રાષ્ટ્રવ્યાપી આંદોલન, 40,000થી વધુ વેપારી સંગઠનો જોડાશે; જાણો વિગત
You Might Be Interested In