Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર – રિલાયન્સ જિયોના ચેરમેન પદેથી મુકેશ અંબાણીએ આપ્યું રાજીનામું- જાણો હવે કોણ હશે નવા ચેરમેન 

News Continuous Bureau | Mumbai 

ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ(Businessman) અને એશિયાના(Asia) સૌથી મોટા ધનકુબેર, રિલાયન્સ સમૂહના(Reliance Group) વડા મુકેશ અંબાણીએ(Mukesh Ambani) રિલાયન્સ જિયોના(Reliance Jio) ડાયરેક્ટર પદેથી(Director position) રાજીનામું આપ્યું છે. 

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ મુજબ અંબાણીએ 27મી જૂનના રોજ કંપનીના ડાયરેક્ટર પદેથી રાજીનામું(Resignation) આપ્યું છે.

રિલાયન્સ જિયોના(Chairman) ચેરમેનનો પદભાર હવે પુત્ર આકાશ અંબાણી(Akash Ambani) સંભાળશે.

સાથે પંકજ મોહન પવારને(Pankaj Mohan Pawar) મેનેજિંગ ડાયરેક્ટર(Managing director) પદે નિમ્યાં છે અને રમિન્દર સિંઘ અગ્રવાલ(Raminder Singh Agarwal) અને કેવી ચૌધરીને પણ પાંચ વર્ષ માટે સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે નિમ્યાં છે.

આકાશ જિયોના બોર્ડમાં(Jio board) હાલ નોન એક્ઝયુકિટીવ ડાયરેક્ટર(Non-Executive Director) તરીકે ફરજ બજાવી રહ્યાં છે.

આ સમાચાર પણ વાંચો :  સાવધાન, તમે ખરીદી રહેલા ઘરનો પ્રોજેક્ટ મહારેરામાં રજિસ્ટર્ડ તો છે ને- મહારાષ્ટ્રમાં આટલા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સની મહારેરા નોંધણી લેપ્સ થઈ-જાણો વિગત

Post Office Monthly Income Scheme પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણથી દર મહિને થશે નિશ્ચિત આવક; જાણો કમાણીનું આખું ગણિત!
Triple10 Rule of SIP નાની બચત, મોટું ફંડ SIPના આ જાદુઈ નિયમથી તમારા સપના થશે સાકાર, જાણો ગણિત
RBI Penalty on NBFCs RBI નો મોટો એક્શન! મુથૂટ ફાઈનાન્સ સહિત 6 કંપનીઓ પર લાદ્યો દંડ, જાણો કારણ
RBI’s Polymer Currency Initiative 16 વર્ષ, 3 પ્રયાસ… પ્લાસ્ટિક નોટ લાવવા RBI કેમ છે આટલી ગંભીર? જાણો સુરક્ષા અને આયુષ્યના ફાયદા
Exit mobile version