Site icon

ATM થી કેશ ટ્રાન્ઝેકશન પર RBI લેવા જઈ રહી છે મોટો નિર્ણય, ખાસ જાણો આ બાબત…

હાલના નિયમો મુજબ ATM માંથી એક નિર્ધારિત મર્યાદા સુધી જ કોઈ પણ ચાર્જ વગર પૈસા કાઢી શકો છો. ત્યારપછી ATMના ઉપયોગ પર ટ્રાન્ઝેક્શન ડિક્લાઈન ચાર્જ આપવો પડે છે.

દરેક ફેલ ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયા અને જીએસટી વસૂલાય છે.

Join Our WhatsApp Community

હવે એટીએમ માં થી પૈસા ન નિકળે તો ગ્રાહક પાસેથી ટ્રાન્ઝેક્શન ચાર્જ નહીં વસુલવામાં આવે. આ નિર્ણય આર.બી.આઈ. ની આગામી બેઠક માં લેવામાં આવશે.

Gold and Silver Prices Today: ક્યાં જઈને અટકશે સોનાની કિંમત? એક જ દિવસમાં ચાંદી ₹૮,૭૪૦ ઉછળી, સોનું ₹૧.૬૧ લાખને પાર; જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ.
Gas Crisis Deepens in India: ભારતમાં તેલ પછી હવે ગેસનું સંકટ: કતાર-ઈરાન વિવાદથી 40% LNG સપ્લાય ઠપ, જાણો કયા ઉદ્યોગો પર પડશે સૌથી વધુ અસર
Share Market Recovery Today: ક્રૂડ ઓઈલ સસ્તું થતા દલાલ સ્ટ્રીટમાં દિવાળી જેવો માહોલ! સેન્સેક્સમાં ૬૫૫ પોઈન્ટનો મોટો ઉછાળો, જાણો કયા શેર બન્યા ટોપ ગેનર્સ
Coriander Price India: ધાણામાં સ્થાનિક અને વૈશ્વિક નીચા પાકના અંદાજથી ભાવમાં તેજી
Exit mobile version