Site icon

નવા વર્ષથી થશે આ ફેરફાર : ૧ જાન્યુઆરીથી એટીએમમાંથી પૈસા ઉપાડવા ઉપાડવા મોંઘા થશે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 31 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર  

આરબીઆઈએ ફ્રી ટ્રાન્ઝેક્શન પછી રોકડ ઉપાડ પર લાદવામાં આવતા ચાર્જમાં વધારો કરવાની મંજૂરી આપી છે. 

RBIના જણાવ્યા અનુસાર, ફ્રી ટ્રાન્ઝેક્શન પછી, બેંકો તેમના ગ્રાહકો પાસેથી ૨૦ રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શનને બદલે ૨૧ રૂપિયા ચાર્જ કરી શકશે. તેમાં ટેક્સનો પણ સમાવેશ થતો નથી. 

બેંકો હાલમાં ગ્રાહકો પાસેથી ૨૦ રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ કરે છે. તેમાં ટેક્સનો સમાવેશ થતો નથી. 

આ નિયમ ૧ જાન્યુઆરી, ૨૦૨૨ થી અમલમાં આવશે. 

શોકિંગ! 2021ની સાલમાં આટલા વાધના થયા મોત, દસ વર્ષમાં સૌથી વધુ મોત; જાણો વિગત

Lenskart IPO: લેન્સકાર્ટ ને આપી સેબીએ આઇપીઓ લાવવાની મંજૂરી, અધધ આટલા કરોડ એકઠા કરશે કંપની
RBI: આરબીઆઈનો આ નિયમ આવતીકાલથી લાગુ, જાણો શું છે ચેક ને લગતો આ નિયમ
Robert Kiyosaki: વોરન બફેટના વલણ પર રોબર્ટ કિયોસાકીનું એલર્ટ, સોના અને ચાંદી ને લઈને કર્યો આવો દાવો
Gold Price Today: દશેરા પછીના દિવસે સોનાં-ચાંદીના ભાવમાં ઘટાડો, રોકાણકારો માટે સાવચેત રહેવાની સલાહ, જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ
Exit mobile version