આશા ઠગારી નીવડી! સામાન્ય માણસને ન મળી કોઈ રાહત, RBIએ રેપો રેટ આટલા ટકા રાખ્યો; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022          

ગુરુવાર.

આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે RBI Monetary Policy જાહેર કરી છે. 

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજના દર 4 ટકા પર યથાવત રાખ્યો છે. 

માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ અને બેંક રેટ 4.25 ટકા રહેશે. રિવર્સ રેપો રેટ 3.35 ટકા  પર રહેશે. 

ત્રિદિવસીય નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્રીય બેંકે સતત 10મી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. અગાઉ, રિઝર્વ બેંકે છેલ્લે 22 મે 2020ના રોજ વ્યાજ દરોમાં ફેરફાર કર્યો હતો.

કર્ણાટકમાં હિજાબ વિવાદ વધુ વકરતા આ શહેરમાં બે સપ્તાહ માટે 144 લાગુ… જાણો વિગતે 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment