Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય રિઝર્વ બેંકએ નવી નાણાકીય નીતિ કરી જાહેર, જાણો લોનના EMI પર શું પડશે અસર?

ભારતીય રિઝર્વ બેંકએ વ્યાજ દરોમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. 

આરબીઆઇએ રેપોરેટને 4 ટકા અને રિવર્સ રેપો રેટને 3. 35 ટકા પર બરકરાર રાખ્યો છે. 

Join Our WhatsApp Community

આ સિવાય નાણાકીય વર્ષ 2021-22 માટે જીડીપી ગ્રોથના અનુમાનને પણ 10.5 ટકા પર યથાવત રાખ્યો છે.

રેપો રેટ એ દર હોય છે કે જેના પર બેંકો ને રિઝર્વ બેંકમાંથી ઉધાર મળે છે. જ્યારે રિવર્સ રેપો દર એ રેટ હોય છે જેના પર રિઝર્વ બેંક પોતાની પાસે બેંકો દ્વારા પૈસા જમા કરવા પર બેંકોને વ્યાજ આપે છે. 

આ સચિન વાઝે ખરેખર પોલીસ છે કે ચોર? દિવાલ કૂદીને આ કામ કર્યું.. જાણો વિગત…

Gold Price Today: સસ્તું થવાને બદલે સોનું થયું મોંઘું! સતત બીજા દિવસે ભાવમાં જંગી વધારો, જાણો 22 અને 24 કેરેટના આજના ભાવ.
Gold Rate Today:સોનામાં ભડકો! હોર્મુઝ ટેન્શને વધાર્યા ભાવ, જાણો શું છે સોના-ચાંદીના નવા રેટ.
US vs Iran: અમેરિકા vs ઈરાન: હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંધીથી ઈરાનની કમર તૂટી, જાણો ભારત સહિત દુનિયા પર શું થશે અસર
Trump Effect on Oil Prices:ટ્રમ્પનો ‘પાવર પ્લે’ અને જનતાની હાલત કફોડી! તેલના ભાવ વધવાના સંકેતથી આખું વિશ્વ ચિંતામાં, ભારત પર શું થશે અસર?
Exit mobile version