Site icon

અનિલ અંબાણીને ઝાટકો, રિલાયન્સ કેપિટલ કંપની પર RBIએ કરી આ મોટી કાર્યવાહી; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

મંગળવાર 

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અનીલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલની સામે મોટી કાર્યવાહી કરી છે.

બેંક રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નાદારીનું કારણ આપીને રિલાયન્સ કેપિટલના બોર્ડને સસ્પેન્ડ કર્યું છે. 

સાથે જ આરબીઆઈએ  (રિઝોલ્યુશન પ્રોસેસ) શરૂ કરવા માટે એનસીએલટીનો સંપર્ક કરવાનો પણ નિર્ણય લીધો છે.

RBI રિલાયન્સ કેપિટલના એડમિનિસ્ટ્રેટર તરીકે બેંક ઓફ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નાગેશ્વર રાવ વાયની નિયુક્તી કરી છે. 

કંપની તેની વિવિધ પેમેન્ટ જવાબદારીઓની ચુકવણીમાં નિષ્ફળ જવાથી આમ કર્યું હોવાનું આરબીઆઈએ જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આરબીઆઈની આ કાર્યવાહી બાદ રિલાયન્સ કેપિટલના સ્ટોકને લોઅર સર્કિટ (લોઅર સર્કિટ) મળી હતી. એનએસઈ પર કંપનીનો શેર 19.05 રૂપિયા પર બંધ થયો હતો. 

આ દેશોના પ્રવાસીઓને ૧૪ દિવસ ક્વોરન્ટાઈન કરાશે: બ્રિટન, ચીન, બાંગ્લાદેશ સહિત ૧૩ દેશોને 'જાેખમી' જાહેર
 

WhatsApp SIM Binding Rule: વોટ્સએપ યુઝર્સ પાસે માત્ર ૨૪ કલાક: ૧ માર્ચથી લાગુ થશે ‘સિમ બાઈન્ડિંગ’નો નિયમ; એકાઉન્ટ ચાલુ રાખવા આજે જ કરી લો આ ૩ કામ.
Sovereign Gold Bond Tax Change: ૧ એપ્રિલથી સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB) પર ભરવો પડશે ટેક્સ, રોકાણ કરતા પહેલા જાણી લો નવા નિયમો.
India EU Free Trade Agreement 2026: ભારતીય વેપારીઓની લોટરી લાગી! યુરોપમાં ટેક્સ વગર માલ વેચવાની મળી છૂટ; ભારત-EU વચ્ચેની ડીલથી બદલાઈ જશે અર્થતંત્ર
Instant House Help Apps India: ગૃહિણીઓ માટે મોટી રાહત: એપ પરથી બુક કરો અને ૧૦ મિનિટમાં ઘરકામમાં મદદ મેળવો; શું માત્ર ₹૧૦૦ની આ સ્કીમ સફળ થશે?.
Exit mobile version