Site icon

MSME માં નામ નથી નોંધાયું!? વાંધો નહીં, નાના વેપારીઓ માટે સરકારે વધારાના 300 કરોડ ફાળવ્યા

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

28 મે 2020

 લોકડાઉનને કારણે અર્થવ્યવસ્થાને સૌથી મોટું નુકસાન થયું છે. આ મંદિમાંથી બેરોજગારોને ઉગારવા માટે અને દેશના અર્થતંત્રની ગાડી પાટા પર લાવવા માટે, ખાસ 20 લાખ કરોડના બજેટની જાહેરાત કરવા માટે સ્વયં વડાપ્રધાન ટીવીના પડદે આવ્યા હતા, પરંતુ આ જાહેરાત બાદ એક લાખની લોન વાળું કોકડું હજી વિવાદમાં જ છે અને લોન ના ફોર્મ લેવા જનાર બેંક ની મુલાકાતે ગયેલા લોકો પણ પાછા ફરી રહ્યા છે. આની જાણ થતાં જ સરકારે હવે એમ.એસ.એમ.ઈ માં નોંધાયા ન હોય એવા ઉદ્યોગ એકમોને પણ ૩૦૦ કરોડની લોન આપવાનું આશ્વાસન આપ્યું છે. અને આમ એમ.એસ.એમ.ઈ માં registered ન હોય એવા એકમોને લાભ આપવાનું નક્કી કરાયું છે. તેમની બાકી લોન ૨૫ કરોડથી ઓછી અને 2018 19માં વાર્ષિક વેચાણ સો કરોડ કરતા ઓછુ હોય એવા લોકો આ યોજનાનો લાભ લઇ શકશે. આ સુધારાથી ટેક્ષટાઇલ, હોલસેલ, વેપારી, હોટલ, બિલ્ડર અને રિટેલરો લઇ શકશે. જોકે હાલ લોકો બેકારી અને આર્થિક મંદી સહી રહ્યા હોવાથી કરોડોની લોન લેતા પહેલા બે વાર વિચાર હશે એવું લાગી રહ્યું છે..

Anil Ambani ED Case: અનિલ અંબાણી ગ્રુપ પર EDનો ગાળિયો કસાયો: 13 રાજ્યોમાં ₹581 કરોડની 31 મિલકતો જપ્ત
LPG Supply Crisis: ગેસ સંકટનો માસ્ટરપ્લાન: ઘરે-ઘરે પહોંચ્યા ઇન્ડક્શન ચૂલા! ઈ-કોમર્સ સાઈટ્સ પર સ્ટોક ખૂટ્યો, રેકોર્ડબ્રેક વેચાણથી કંપનીઓ માલામાલ
Gold and Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ગાબડું! ચાંદી ₹૧,૫૦૦થી વધુ તૂટી, સોનું પણ સસ્તું થયું; રોકાણકારો માટે સોનેરી તક
Gold and Silver Prices Today: ક્યાં જઈને અટકશે સોનાની કિંમત? એક જ દિવસમાં ચાંદી ₹૮,૭૪૦ ઉછળી, સોનું ₹૧.૬૧ લાખને પાર; જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ.
Exit mobile version