Site icon

લો બોલો! નિષ્ક્રિય EPF એકાઉન્ટમાં જમા છે અધધ આટલા હજાર કરોડથી પણ વધુ રકમ, જેનું કોઈ પણ નથી દાવેદાર; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

કર્મચારીઓના ભવિષ્ય નિધિ (EPF)માં નિષ્ક્રિય EPF ખાતાઓમાં કુલ રૂ. 3930.85 કરોડ જમા છે.

Join Our WhatsApp Community

શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે સુશીલ કુમાર મોદીના એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી છે. 

તેમણે કહ્યું કે કર્મચારી ભવિષ્ય નિધિમાં કોઈ દાવા વગરની થાપણ નથી. પરંતુ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ સ્કીમ 1952 મુજબ, કેટલાક ખાતાઓને નિષ્ક્રિય ખાતા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. 

આવા તમામ નિષ્ક્રિય ખાતાઓમાં ચોક્કસપણે દાવેદારો છે. 31 માર્ચ, 2021 સુધીમાં, આવા નિષ્ક્રિય ખાતાઓમાં જમા થયેલી કુલ રકમ રૂ. 3930.85 કરોડ છે.

પગારદાર લોકોનું EPFOમાં ખાતું હોય છે, જ્યાં દર મહિને તેમના પગારનો અમુક ભાગ જમા થાય છે. પરંતુ જો 36 મહિના સુધી કોઈ વ્યવહાર ન થાય તો તે નિષ્ક્રિય થઈ જાય છે.

આ સમાચાર પણ વાંચો :  નાણાકીય વર્ષ 2022-23ની જારી પ્રથમ ક્રેડિટ પોલિસી જાહેર. રિઝર્વ બેંકે રેપો રેટને યથાવત રાખ્યો; જીડીપી દર ઘટાડીને આટલા ટકા કર્યો..

Silver Price Crash: સોના-ચાંદીના ભાવ ‘ધડામ’! ચાંદીના ભાવમાં ₹૧.૮૦ લાખનો જંગી ઘટાડો, જાણો સોનાનો લેટેસ્ટ રેટ.
Gold Silver Rate Today 16 February 2026: સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો, ચાંદી ₹૮,૦૦૦ સુધી સસ્તી થઈ; તમારા શહેરના આજના ભાવ તપાસો
ETF New Rules: સોના-ચાંદીના ETF માં રોકાણ કરનારા સાવધાન! સેબીએ ખરીદ-વેચાણના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, જાણો નવા ‘T-1’ ફોર્મ્યુલા વિશે.
IndiGo’s Mega Recruitment: હવે ફ્લાઈટ કેન્સલ થવાની ચિંતા છોડો! ઈન્ડિગો 1,000 નવા પાયલોટોની કરશે ભરતી, મુસાફરોને મળશે મોટી રાહત
Exit mobile version