Site icon

દેશની સૌથી મોટી બેંક SBIએ નિયમમાં કર્યા ફેરફાર, એટીએમમાંથી રૂપિયા નિકાળતા પહેલા આ અહેવાલ જરૂર વાંચો

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકો માટે જુલાઈ મહિનાથી અનેક નિયમોમાં ફેરફાર કરવા જઇ રહી છે.

જો ગ્રાહક મહિનામાં 4 વારથી વધારે વાર એસબીઆઈની બ્રાન્ચ કે એટીએમથી રૂપિયા કાઢશે તો તેમને સર્વિસ ચાર્જ આપવો પડશે. 

Join Our WhatsApp Community

સર્વિસ ચાર્જના નામે બેંક 15 રુપિયા અને જીએસટીનો ચાર્જ લગાવીને રૂપિયા લેશે. આ નિયમ 1 જુલાઈ 2021થી દરેક બ્રાન્ચ માટે લાગૂ થશે

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બીએસબીડી ખાતા ધારકોએ 10 ચેકબુક પર કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં. પણ 10 ચેક પછી 40 રૂપિયા અને જીએસટી ચાર્જ સાથે રૂપિયા આપવાના રહેશે. 

25 ચેકની ચેકબુક માટે 75 રૂપિયા લેવાશે અને ઈમરજન્સી ચેકબુક પર 50 રૂપિયાનો ચાર્જ આપવાનો રહેશે. 

જોકે સીનિયર સિટીઝન માટે આ સુવિધા માટે કોઈ વધારે ચાર્જ લેવાશે નહીં.  

માંડ-માંડ બચ્યા અમરેલીના એસપી સાહેબ; દરિયામાં નહવા ગયેલા એસપી ડુબતા બચ્યા, જાણો વિગતે શું છે ઘટના

iPhone 17: 2 લાખના આઈફોન કરતા આ વસ્તુ માં રોકાણ કરવું વધુ સારું, ગોકુલ અધ્યક્ષ ની વાયરલ પોસ્ટથી ચર્ચા.
SEBI Decision: સેબીનો હિન્ડનબર્ગને મોટો ફટકો, અદાણી ગ્રુપને મોટી રાહત, જાણો વિગતે
GST Reforms India: GST સુધારા ના કેન્દ્ર સરકારના નિર્ણયથી આ ક્ષેત્રને મળશે વેગ
GST Reforms: GST દરોમાં ઘટાડા થી થશે રૂપિયાનો વરસાદ! લોકોના હાથમાં આવશે આટલા લાખ, નિર્મલા સીતારમણે કહી મોટી વાત
Exit mobile version