Site icon

એસબીઆઈએ ગ્રાહકોને આપ્યો આંચકો, હોમ લોન પર વ્યાજ દરમાં કર્યો વધારો

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

મુંબઈ

Join Our WhatsApp Community

09 મે 2020 

બેંકના અધિકારીઓના જણાવ્યા મુજબ કોરોના વાયરસ રોગચાળાને કારણે રિયાલિટી કંપનીઓ માટેના ધિરાણનું જોખમ વધ્યું છે. સંપત્તિના આધારે લેવાયેલી વ્યક્તિગત લોન પર એસબીઆઈએ વ્યાજ દરમાં 0.30% વધારો કર્યો છે. એસબીઆઈએ 75 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન પર 20 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. જ્યારે 30 લાખ રૂપિયાની લોન પર વ્યાજનો દર હવે 7.40 ટકા રહેશે જયયારે   30 લાખથી 75 લાખ સુધીની લોન પરનો વ્યાજ દર 7.45 ટકાને બદલે 7.65 ટકા રહેશે…

વાત કરીએ લોન ની તો  30 લાખ રૂપિયા સુધીની હોમ લોન પરનો વ્યાજ દર 7.45 ટકાથી વધીને 7.75 ટકા થયો છે. તે જ સમયે, બેંકે પ્રોપર્ટી (પી-એલએપી) સામે વ્યક્તિગત લોન પણ 30 બેસિસ પોઇન્ટમાં વધારો કર્યો છે. હવે આનો અસરકારક વ્યાજ દર 8.90 ટકાથી વધીને 9.20 ટકા થયો છે. 1 કરોડથી વધુની હોમ લોન અને 2 કરોડ રૂપિયાથી નીચેના લોન પર તે 9.40 ટકાથી વધીને 9.70 ટકા થઈ ગઈ છે..

WhatsApp SIM Binding Rule: વોટ્સએપ યુઝર્સ પાસે માત્ર ૨૪ કલાક: ૧ માર્ચથી લાગુ થશે ‘સિમ બાઈન્ડિંગ’નો નિયમ; એકાઉન્ટ ચાલુ રાખવા આજે જ કરી લો આ ૩ કામ.
Sovereign Gold Bond Tax Change: ૧ એપ્રિલથી સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB) પર ભરવો પડશે ટેક્સ, રોકાણ કરતા પહેલા જાણી લો નવા નિયમો.
India EU Free Trade Agreement 2026: ભારતીય વેપારીઓની લોટરી લાગી! યુરોપમાં ટેક્સ વગર માલ વેચવાની મળી છૂટ; ભારત-EU વચ્ચેની ડીલથી બદલાઈ જશે અર્થતંત્ર
Instant House Help Apps India: ગૃહિણીઓ માટે મોટી રાહત: એપ પરથી બુક કરો અને ૧૦ મિનિટમાં ઘરકામમાં મદદ મેળવો; શું માત્ર ₹૧૦૦ની આ સ્કીમ સફળ થશે?.
Exit mobile version