Site icon

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે શક્તિકાંત દાસનો કાર્યકાળ લંબાવ્યો, વધું આટલા વર્ષ માટે રહેશે RBIના ગવર્નર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 29 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

ભારતીય રિઝર્વ બેંકનાં ગવર્નર શક્તિકાંત દાસને આગામી ત્રણ વર્ષ માટે સેવામાં વધારો કરવામાં આવ્યો છે. 

કેબિનેટ નિમણૂક સમિતિએ શક્તિકાંત દાસને વધુ ત્રણ વર્ષ માટે આરબીઆઈના ગવર્નર તરીકે ચાલુ રાખવા માટે મંજૂરી આપી છે.  

ભાજપની વર્તમાન નરેન્દ્ર મોદી સરકારમાં તેઓ પહેલા એવા ગવર્નર છે જેમને આ પદ પર એક્સટેન્શન મળ્યું છે. 

તેમનો કાર્યકાળ 10 ડિસેમ્બર, 2021 ના ​​રોજ સમાપ્ત થઈ રહ્યો છે

શક્તિકાંત દાસે 10 ડિસેમ્બર 2018ના રોજ રિઝર્વ બેંકના ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ આરબીઆઈના 25મા ગવર્નર બન્યા હતાં. 

અગાઉનાં ગવર્નર્સે પદ પરથી રાજીનામું આપી દીધું હતું અથવા તેઓ એકેડેમિશિયન તરીકે તેમની સેવામાં પાછા ફર્યા છે.

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version