Site icon

વારંવાર ઉપર-નીચે દોડતા શેરબજારને વિસામો મળ્યો. આજથી આટલા દિવસ માટે શેર બજાર બંધ…

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

ભારતીય શેરબજાર (sharemarket) આજથી સતત ચાર દિવસ સુધી શેર બજાર બંધ રહશે.

આજે એટલે કે 14મી એપ્રિલના રોજ મહાવીર જયંતિ અને ડૉ. બાબા સાહેબ આંબેડકર જયંતિ(Dr.Baba saheb Ambedkar) છે. 15મી એપ્રિલના રોજ ગુડ ફ્રાઇડે (Good friday) છે. જેના પગલે બજાર બે દિવસ બંધ રહેશે

આ પછીના બે દિવસમાં શનિવાર અને રવિવાર આવતો હોવાથી માર્કેટ બંધ રહેશે. 

આમ  બોમ્બે સ્ટોક એક્સચેન્જ(Bombay stock exchange)  અને નેશનલ સ્ટૉક એક્સચેન્જ(NSE)  સતત ચાર દિવસ સુધી બંધ રહેશે.

આ સમાચાર પણ વાંચો  :  પ્રશાસન એક્શન મોડમાં.. હવે જે કોઈ 10 રૂપિયાનો સિક્કો લેવાની ના પાડશે તેની વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાશે. જાણો ક્યાં નોંધાયો પહેલો કેસ..

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version