Site icon News Continuous Bureau | Mumbai

વારંવાર ઉપર-નીચે દોડતા શેરબજારને વિસામો મળ્યો. આજથી આટલા દિવસ માટે શેર બજાર બંધ…

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

ભારતીય શેરબજાર (sharemarket) આજથી સતત ચાર દિવસ સુધી શેર બજાર બંધ રહશે.

આજે એટલે કે 14મી એપ્રિલના રોજ મહાવીર જયંતિ અને ડૉ. બાબા સાહેબ આંબેડકર જયંતિ(Dr.Baba saheb Ambedkar) છે. 15મી એપ્રિલના રોજ ગુડ ફ્રાઇડે (Good friday) છે. જેના પગલે બજાર બે દિવસ બંધ રહેશે

આ પછીના બે દિવસમાં શનિવાર અને રવિવાર આવતો હોવાથી માર્કેટ બંધ રહેશે. 

આમ  બોમ્બે સ્ટોક એક્સચેન્જ(Bombay stock exchange)  અને નેશનલ સ્ટૉક એક્સચેન્જ(NSE)  સતત ચાર દિવસ સુધી બંધ રહેશે.

આ સમાચાર પણ વાંચો  :  પ્રશાસન એક્શન મોડમાં.. હવે જે કોઈ 10 રૂપિયાનો સિક્કો લેવાની ના પાડશે તેની વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાશે. જાણો ક્યાં નોંધાયો પહેલો કેસ..

Rising Inflation મોંઘવારીનો ડામ મે મહિનામાં ફુગાવો 3.93% પર પહોંચ્યો, સતત 5માં મહિને સામાન્ય માણસને ફટકો
Home Loan Reality કેટલી EMI ચૂકી જવાથી ઘર લિલામ થઈ જાય? જાણો બેંકની કાર્યવાહીનો સાચો ક્રમ
Stock Market Rally યુદ્ધ ખતમ ? શેર બજારમાં તેજીનું તોફાન, સેન્સેક્સ 1700 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોની સંપત્તિમાં 10 લાખ કરોડનો વધારો
RBI Action on Directors રિઝર્વ બેંકની મોટી કાર્યવાહી ઉસ્માનાબાદ જનતા બેંકના સાત સંચાલકોને પદ પરથી હટાવ્યા, સહકાર ક્ષેત્રમાં ખળભળાટ
Exit mobile version