Site icon News Continuous Bureau | Mumbai

સૌથી મોટા સમાચાર : દુકાનો રાત્રે 8:00 સુધી ખુલી રહેશે. આજે આવશે નોટિફિકેશન.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ, 2 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

 

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના પૂરગ્રસ્ત વિસ્તારના પ્રવાસ પર છે. દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે જે વિસ્તારમાં કોરોના કાબૂમાં આવી ગયો છે તે વિસ્તારમાં રાત્રે 8:00 સુધી દુકાન ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવશે. સંદર્ભે આગામી ૨૪ કલાકની અંદર જાહેરનામું પણ બહાર પડશે.

મુખ્યમંત્રીએ વાત કહી દીધી છે એટલે વેપારી વર્ગમાં હાશકારો છે. જોકે જાહેરનામામાં શું વિગત લખવામાં આવે છે તે સંદર્ભે દરેકની મીટ મંડાયેલી છે.

લોનના હપ્તા વસૂલવા ઘરે પહોંચી જનારા વિરુદ્ધ અહીં કરી શકાશે ફરિયાદ; જાણો વિગત

આમ વેપારીઓ માટે દિલાસા જનક સમાચાર છે.

 

Mukesh Ambani Net Worth।મુકેશ અંબાણી પાસેથી છીનવાયો એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિનો તાજ; નેટવર્થ ઘટતા અબજોપતિઓની યાદીમાં મોટો ઉલટફેર
New Economic Threat। સામાન્ય માણસનું બજેટ ખોરવાશે! પેટ્રોલડીઝલ બાદ હવે રસોડા પર મોંઘવારીનો ડબલ એટેક; શાકભાજીથી લઈને અનાજ બધું જ મોંઘું થવાના એંધાણ
West Asia Crisis| અમેરિકાઈરાન વિવાદ વચ્ચે આરબીઆઈનો મોટો નિર્ણય, વિદેશી હૂંડિયામણ વધારવા લીધું પગલું
Electric Two Wheeler Sales May 2026| પેટ્રોલના વધતા ભાવ વચ્ચે ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ વધી, મે મહિનાના આંકડાએ ચોંકાવ્યા
Exit mobile version