Site icon

Ayodhya Ram Mandir: અયોધ્યા જનારાઓ માટે સારા સમાચાર.. સ્પાઈસ જેટ લાવી છે આ જોરદાર ઓફર.. માત્ર આટલા રુપિયામાં ફલાઈટ બુક કરીને પહોંચો અયોધ્યા..

Ayodhya Ram Mandir: રામ મંદિરના ઉદ્દઘાટન બાદ રામ ભક્તો માટે પ્રવેશ દ્વાર ખુલ્લા થઈ ગયા છે. ત્યારે ઉત્સાહના આ માહોલમાં એરલાઈન્સ પણ વિવિધ ઓફરો સાથે મુસાફરોને આકર્ષી રહી છે.

Spice Jet has brought this great offer.. Book a flight for just this much rupees and reach Ayodhya.

Spice Jet has brought this great offer.. Book a flight for just this much rupees and reach Ayodhya.

News Continuous Bureau | Mumbai 

Ayodhya Ram Mandir: અયોધ્યા રામ મંદિરનો અભિષેક પૂર્ણ થઈ ગયો છે. રામ મંદિરને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે આ ક્ષણની ઉજવણી કરી રહ્યો છે. આ અવસરને વધુ ખાસ બનાવવા માટે એરલાઈન કંપની સ્પાઈસ જેટે ( SpiceJet  ) પણ તેના ગ્રાહકો માટે સસ્તી ફ્લાઈટની જાહેરાત કરી છે. આ ફ્લાઈટ સેવા ( Flight service ) દેશના અલગ-અલગ શહેરોમાંથી શરૂ કરવામાં આવશે. 

Join Our WhatsApp Community

એરલાઇન કંપનીએ દેશના મોટા શહેરોથી 1622 રૂપિયામાં ફ્લાઇટ ટિકિટ ( Flight ticket ) ઓફર કરી છે. સ્પાઈસ જેટના જણાવ્યા અનુસાર, રૂ. 1622નું ભાડું ( Ticket Fair ) મુંબઈ-ગોવા, દિલ્હી-જયપુર અને ગુવાહાટી-બાગડોગરા જેવા મુસાફરી સ્થળોમાં ( travel destinations ) આ સ્થાનિક રૂટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય કેટલાક શહેરોમાંથી પણ સમાન ભાડા પર ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે.

આ ઓફર હેઠળ સીટો વહેલા તે પહેલાના ધોરણે વહેંચવામાં આવશે…

સ્પાઈસ જેટ 1લી ફેબ્રુઆરીથી ( Ayodhya  ) અયોધ્યા સાથે ડાયરેક્ટ કનેક્ટિવિટી શરૂ કરી રહી છે. આ ફ્લાઈટ્સ ચેન્નાઈ, અમદાવાદ, દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, જયપુર, પટના અને દરભંગા જેવા મુખ્ય શહેરોને જોડશે. આ ઓફરમાં અયોધ્યા આવતી અને જતી નવી ફ્લાઈટ્સની ઈન્વેન્ટરીનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : Rahul Gandhi: કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા વચ્ચે,રાહુલ ગાંધીને આ મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા.. કાર્યકર્તાઓએ સરકાર પર કર્યા પ્રહારો.

સ્પાઈસજેટની આ ઓફર 22 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે, જેનું બુકિંગ 28 જાન્યુઆરી સુધી કરી શકાશે, જ્યારે તમે આમાં ટ્રાવેલ 30 સપ્ટેમ્બર, 2024 સુધી કરી શકાશો. આ ઓફર અમુક પસંદગીના શહેરોમાંથી જ શરૂ કરવામાં આવી છે. આ ઓફર હેઠળ સીટો વહેલા તે પહેલાના ધોરણે વહેંચવામાં આવશે. આ ઑફરનો લાભ ગ્રુપ બુકિંગ પર નહીં મળે. આ ઑફરને કોઈપણ અન્ય ઑફર સાથે મર્જ કરી શકાતી નથી. આ સિવાય જો તમે ટિકિટ કેન્સલ કરાવો છો તો કેન્સલેશન ચાર્જની કપાત સાથે પૈસા પરત કરવામાં આવશે.

આ ઓફરમાં તમે તમારી મુસાફરીની તારીખ પણ ફ્રિમાં અપડેટ કરી શકો છો. આ સિવાય તમને ભોજન પર 30 ટકા ડિસ્કાઉન્ટ પણ આપવામાં મળશે. આ માટે તમારે બુકિંગ વખતે સ્પાઈસજેટની મોબાઈલ એપનો ઉપયોગ કરવો પડશે.

Digital Fraud: ડિજિટલ ફ્રોડ પર AIની લગામ: 1 વર્ષમાં ₹36,014 કરોડના ફ્રોડ બાદ બેંકોએ અપનાવી નવી ટેક્નોલોજી
Election Commission: આજે જાહેરાત: ચૂંટણી પંચ દેશભરમાં ‘SIR’ અભિયાન શરૂ કરશે, જાણો શું છે આ યોજના?
Moradabad fire: મુરાદાબાદમાં ‘મોતની આગ’: ચાર સિલિન્ડર ફાટવાથી રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, એક મહિલાનું મોત,આટલા લોકોનો બચાવ
Cyclone Montha : સમુદ્રમાં ‘મોંથા’ વાવાઝોડું સક્રિય: 100 KM/Hની ઝડપે પવન ફૂંકાશે, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એલર્ટ
Exit mobile version