Site icon News Continuous Bureau | Mumbai

500 અને 1000ની જૂની નોટો ફરીથી બદલી શકાશે? સુપ્રીમ કોર્ટે આપ્યો એક મોટો નિર્ણય.

SC directs Centre, RBI to produce records relating to 2016 demonetization

સુપ્રીમે જોરજોરથી ઉપાડ્યો નોટબંધીનો મામલો, મોદી સરકાર અને RBIની કાઢી ઝાટકણી.. હવે આપ્યો આ આદેશ..

News Continuous Bureau | Mumbai

નવેમ્બર 2016 માં, કેન્દ્ર સરકારે નોટબંધીનો ઐતિહાસિક નિર્ણય લીધો, અને જૂની 500 અને 1000 રૂપિયાની નોટો બદલવા માટે બેંકોમાં લાંબી કતારો ઉભી થઈ. ત્યારે સરકાર તરફથી અમુક ચોક્કસ સમયગાળામાં જૂની નોટો બદલવાની અપીલ કરવામાં આવી હતી. પરંતુ જે લોકોએ આ સમયમર્યાદામાં જૂની નોટો બદલી નથી તેમના માટે સુપ્રીમ કોર્ટનો ( supreme court ) ચુકાદો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Join Our WhatsApp Channel

નોટબંધીને પડકારતી અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો છે કે આરબીઆઈએ તે વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલી અરજીઓ પર વિચાર કરવો જોઈએ જેમણે આપેલા સમયગાળામાં જૂની નોટો બદલી નથી.

આ સમાચાર પણ વાંચો: દિલ્હી હાઈકોર્ટે યસ બેંકના ભૂતપૂર્વ MD-CEO રાણા કપૂરને મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા

કોર્ટની સુનાવણીમાં શું થયું? 

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એસ.અબ્દુલ નઝીર, બી.આર. ગવઇ, એ.એસ. બોપન્ના, વી. રામસુબ્રમણ્યમ અને બીવી નાગરત્નનો સમાવેશ કરતી પાંચ જજની બેંચ રૂ. 500 અને રૂ. 1000ની નોટોને બંધ કરવાના નિર્ણયની માન્યતા અંગે વિચારણા કરી રહી છે. ભારતના એટર્ની જનરલ આર વેંકટરામણીએ કહ્યું હતું કે કરન્સી એક્સચેન્જની તારીખો લંબાવી શકાય નહીં. પરંતુ કોર્ટે કહ્યું કે આરબીઆઈએ એવા અરજદારો પર વિચાર કરવો જોઈએ જેમણે જરૂરી શરતો પૂરી કરી છે.

Service charge ગ્રાહકોની સહમતિ વગર બિલમાં ‘સર્વિસ ચાર્જ’ વસૂલવો પડશે મોંઘો, સીસીપીએ એ ચાયોસ અને બાર્બેક્યુ નેશન સહિત 41 રેસ્ટોરન્ટ્સ પર ફટકાર્યો દંડ,
Luxury life net worth India અમીરોની યાદીમાં સામેલ થવા અને શાહી જીવનશૈલી જીવવા કેટલા નાણાં છે જરૂરી? જાણો શું કહે છે રિપોર્ટ
Post Office PPF Formula પોસ્ટ ઓફિસની સુપરહિટ ફોર્મ્યુલા, આ સ્કીમમાં રોકાણ કરીને બની શકો છો કરોડપતિ, જાણો વ્યાજ દર અને ટેક્સ સેવિંગ ગણિત
Crude oil crosses 90 dollars ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો કિંમતો ૯૦ ડોલરને વટાવી જતાં વૈશ્વિક બજારમાં ફેલાઈ દહેશત…
Exit mobile version