Site icon News Continuous Bureau | Mumbai

500 અને 1000ની જૂની નોટો ફરીથી બદલી શકાશે? સુપ્રીમ કોર્ટે આપ્યો એક મોટો નિર્ણય.

SC directs Centre, RBI to produce records relating to 2016 demonetization

સુપ્રીમે જોરજોરથી ઉપાડ્યો નોટબંધીનો મામલો, મોદી સરકાર અને RBIની કાઢી ઝાટકણી.. હવે આપ્યો આ આદેશ..

News Continuous Bureau | Mumbai

નવેમ્બર 2016 માં, કેન્દ્ર સરકારે નોટબંધીનો ઐતિહાસિક નિર્ણય લીધો, અને જૂની 500 અને 1000 રૂપિયાની નોટો બદલવા માટે બેંકોમાં લાંબી કતારો ઉભી થઈ. ત્યારે સરકાર તરફથી અમુક ચોક્કસ સમયગાળામાં જૂની નોટો બદલવાની અપીલ કરવામાં આવી હતી. પરંતુ જે લોકોએ આ સમયમર્યાદામાં જૂની નોટો બદલી નથી તેમના માટે સુપ્રીમ કોર્ટનો ( supreme court ) ચુકાદો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Join Our WhatsApp Channel

નોટબંધીને પડકારતી અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો છે કે આરબીઆઈએ તે વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલી અરજીઓ પર વિચાર કરવો જોઈએ જેમણે આપેલા સમયગાળામાં જૂની નોટો બદલી નથી.

આ સમાચાર પણ વાંચો: દિલ્હી હાઈકોર્ટે યસ બેંકના ભૂતપૂર્વ MD-CEO રાણા કપૂરને મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા

કોર્ટની સુનાવણીમાં શું થયું? 

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એસ.અબ્દુલ નઝીર, બી.આર. ગવઇ, એ.એસ. બોપન્ના, વી. રામસુબ્રમણ્યમ અને બીવી નાગરત્નનો સમાવેશ કરતી પાંચ જજની બેંચ રૂ. 500 અને રૂ. 1000ની નોટોને બંધ કરવાના નિર્ણયની માન્યતા અંગે વિચારણા કરી રહી છે. ભારતના એટર્ની જનરલ આર વેંકટરામણીએ કહ્યું હતું કે કરન્સી એક્સચેન્જની તારીખો લંબાવી શકાય નહીં. પરંતુ કોર્ટે કહ્યું કે આરબીઆઈએ એવા અરજદારો પર વિચાર કરવો જોઈએ જેમણે જરૂરી શરતો પૂરી કરી છે.

India Forex Reserves All Time High વૈશ્વિક તણાવ વચ્ચે ભારતની ઐતિહાસિક સિદ્ધિ વિદેશી મુદ્રા ભંડાર સર્વકાલીન ઉચ્ચ સ્તરે, આંકડો જાણીને ચોંકી જશો
Vibrant Gujarat Summit 2027 Mumbai Meetings વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને લઈને મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક
True Owner of Jio Mukesh Ambani Leadership અંબાણી પરિવારનો માસ્ટરપ્લાન જિઓના મુખ્ય સૂત્રો કોના હાથમાં? જાણો કંપનીના અસલી માલિક અને વહીવટકર્તા વિશે
EatClub License Suspended પ્રખ્યાત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ EatClub નું લાયસન્સ સસ્પેન્ડ, કિચનમાં મળી આવ્યા મોટા ઉંદરો અને ભારે ગંદકી
Exit mobile version