Site icon News Continuous Bureau | Mumbai

Ahmedabad: અમદાવાદનો ફ્લાવર શો મંત્રમુગ્ધ કરનારો છેઃ પ્રધાનમંત્રી

Ahmedabad: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અમદાવાદનો મનમોહક ફ્લાવર શો નવા ભારતની વિકાસયાત્રાની આકર્ષક ઝલક પણ દર્શાવે છે.

Ahmedabad flower show is mesmerizing PM

Ahmedabad flower show is mesmerizing PM

 News Continuous Bureau | Mumbai

Ahmedabad: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( PM Narendra Modi ) કહ્યું છે કે અમદાવાદનો મનમોહક ફ્લાવર શો ( Flower Show ) નવા ભારતની વિકાસયાત્રાની ( vikas yatra ) આકર્ષક ઝલક પણ દર્શાવે છે. 

Join Our WhatsApp Channel

પીએમ મોદીએ ( PM Modi )  X પર પોસ્ટ કર્યું:

“અમદાવાદનો આ ફ્લાવર શો દરેકને મંત્રમુગ્ધ કરનારો છે. અહીં નવા ભારતની વિકાસયાત્રાની ઝલક પણ આકર્ષિત કરનારી છે.”

આ સમાચાર પણ વાંચો : Voter: ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ તા.૦૫મીએ પ્રસિદ્ધ થયેલી આખરી મતદારયાદી જાહેર.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Post Pradhan Resignation Political Scenario ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું હવે આગળ શું? કેન્દ્ર સરકાર સામે નવા પડકારો અને રાજકીય સમીકરણોની સમીક્ષા
Sonam Wangchuk Reacts to Dharmendra Pradhan Resignation સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને ગણાવ્યો લોકશાહીની જીત કહ્યું, આ જનઆંદોલનનું પરિણામ છે
Dharmendra Pradhan Resignation Gen Z Impact વિપક્ષ જે ન કરી શક્યો તે ‘જેન ઝી’ યુવાનોએ કરી બતાવ્યું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલો મંત્રી રાજીનામું આપવા મજબૂર
Dharmendra Pradhan Resignation Manoj Tiwari Reaction ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના મુદ્દે ભાજપના સાંસદ મનોજ તિવારીનું નિવેદન સરકાર પારદર્શિતા માટે કટિબદ્વ
Exit mobile version