Express Train: મુસાફરોને હાલાકી!! જબલપુર મંડળમાં નૉન ઈન્ટરલોકિંગ કામને લીધે આ ટ્રેનો થશે પ્રભાવિત..

Express Train: જબલપુર મંડળમાં નૉન ઈન્ટરલોકિંગ કામને લીધે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે

by Hiral Meria
Harassment to passengers!! These trains will be affected due to non-interlocking work in Jabalpur Mandal.

News Continuous Bureau | Mumbai

Express Train:  પશ્ચિમ મધ્ય રેલવેના ( West Central Railway ) જબલપુર મંડળ પર કટની મુડવારા-બીના સેક્શનમાં દમોહ સ્ટેશન પર નૉન ઈન્ટરલોકિંગ કામને લીધે અમદાવાદ મંડળથી ઉપડતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જેની વિગતો નીચે પ્રમાણે છે :-  

Express Train:  રદ્દ ટ્રેનો 

  1. 31 ઓગસ્ટ અને 07 સપ્ટેમ્બર 2024 ના રોજ શાલીમારથી ઉપડનારી ટ્રેન નંબર 22830 શાલીમાર-ભુજ સાપ્તાહિક એક્સપ્રેસ રદ્દ રહેશે.

  2. 03 અને 10 સપ્ટેમ્બર 2024 ના રોજ ભુજથી ઉપડનારી ટ્રેન નંબર 22829 ભુજ-શાલીમાર સાપ્તાહિક એક્સપ્રેસ રદ્દ રહેશે.

  3. 25 ઓગસ્ટ, 01 અને 08 સપ્ટેમ્બર 2024 ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 09493 અમદાવાદ-પટના સાપ્તાહિક સ્પેશિયલ રદ્દ રહેશે. 

  4. 27 ઓગસ્ટ, 03 અને 10 સપ્ટેમ્બર 2024 ના રોજ પટનાથી ઉપડનારી ટ્રેન નંબર 09494 પટના-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ રદ્દ રહેશે. 

  5. 04 અને 11 સપ્ટેમ્બર 2024 ના રોજ અમદાવાદથી ( Ahmedabad ) ઉપડનારી ટ્રેન નંબર 19413 અમદાવાદ-કોલકાતા સાપ્તાહિક એક્સપ્રેસ રદ્દ રહેશે. 

  6. 07 અને 14 સપ્ટેમ્બર 2024 ના રોજ કોલકાતાથી ઉપડનારી ટ્રેન નંબર 19414 કોલકાતા-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ રદ્દ રહેશે. 

Express Train: પરિવર્તિત માર્ગથી ચાલનારી ટ્રેનો

  1. 27 ઓગસ્ટ 2024 ના રોજ ભુજથી ઉપડનારી ટ્રેન નંબર 22829 ભુજ-શાલીમાર એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ સંત હિરદારામ નગર-નિશાતપુરા-બીના-કટની મુડવાર-ન્યૂ કટનીને બદલે પરિવર્તિત માર્ગ વાયા સંત હિરદારામ નગર-ભોપાલ-ઈટારસી-જબલપુર-કટની સાઉથ-ન્યૂ કટનીના માર્ગે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન કટની સાઉથ સ્ટેશન પર રોકાશે. 

  2. 26 અને 30 ઓગસ્ટ તથા 02, 06, 09 અને 13 સપ્ટેમ્બર 2024 ના રોજ જબલપુરથી ઉપડનારી ટ્રેન નંબર 11466 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ જબલપુર-કટની મુડવારા-બીના-ભોપાલને બદલે પરિવર્તિત માર્ગ વાયા જબલપુર-ઈટારસી-ભોપાલના માર્ગે ચાલશે. 

  3. 09 સપ્ટેમ્બર 2024 ના રોજ વેરાવળથી ઉપડનારી ટ્રેન નંબર 11465 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ ભોપાલ-બીના-કટની મુડવારા-જબલપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા ભોપાલ-ઈટારસી-જબલપુરના માર્ગે ચાલશે.

  4. 31 ઓગસ્ટ 2024 ના રોજ કોલકાતાથી ઉપડનારી ટ્રેન નંબર 19414 કોલકાતા-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ ન્યૂ કટની-કટની મુડવારા-બીના-નિશાતપુરા-સંત હિરદારામ નગરને બદલે પરિવર્તિત માર્ગ વાયા ન્યૂ કટની-કટની સાઉથ-જબલપુર-ઈટારસી-ભોપાલ-સંત હિરદારામ નગરના માર્ગે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન કટની સાઉથ સ્ટેશન પર રોકાશે. 

આ સમાચાર પણ વાંચો: Mohsin khan: આ બીમારી ને હરાવી ચુક્યો છે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો કાર્તિક, એક ઇન્ટરવ્યૂ દરમિયાન મોહસીન ખાને કર્યા ઘણા ખુલાસા

  1. 08 સપ્ટેમ્બર 2024 ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 19421 અમદાવાદ-પટના સાપ્તાહિક એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ સંત હિરદારામ નગર-નિશાતપુરા-બીના-કટનીને બદલે પરિવર્તિત માર્ગ વાયા સંત હિરદારામ નગર-ભોપાલ-ઈટારસી- ( Jabalpur )  જબલપુર-કટનીના માર્ગે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન કટની સ્ટેશન પર રોકાશે. 

  2. 10 સપ્ટેમ્બર 2024 ના રોજ પટનાથી ઉપડનારી ટ્રેન નંબર 19422 પટના-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ કટની-બીના-નિશાતપુરા-સંત હિરદારામ નગરને બદલે પરિવર્તિત માર્ગ વાયા કટની-જબલપુર-ઈટારસી-ભોપાલ-સંત હિરદારામ નગરના માર્ગે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન કટની સ્ટેશન પર રોકાશે. 

  3. 25 ઓગસ્ટ 2024 થી 12 સપ્ટેમ્બર 2024 સુધી ગોરખપુરથી ઉપડનારી ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ કટની-બીના-નિશાતપુરા-સંત હિરદારામ નગરને બદલે પરિવર્તિત માર્ગ વાયા કટની-જબલપુર-ઈટારસી-ભોપાલ-સંત હિરદારામ નગરના માર્ગે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન કટની સ્ટેશન પર રોકાશે. 

  4. 10 અને 11 સપ્ટેમ્બર 2024 ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ સંત હિરદારામ નગર-નિશાતપુરા-બીના-કટનીને બદલે પરિવર્તિત માર્ગ વાયા સંત હિરદારામ નગર-ભોપાલ-ઈટારસી-જબલપુર-કટનીના માર્ગે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન કટની સ્ટેશન પર રોકાશે. 

  5. 28 ઓગસ્ટ, 4 અને 12 સપ્ટેમ્બર 2024 સુધી દરભંગાથી ઉપડનારી ટ્રેન નંબર 15559 દરભંગા-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ કટની-બીના-નિશાતપુર-સંત હિરદારામ નગરને બદલે પરિવર્તિત માર્ગ વાયા કટની-જબલપુર-ઈટારસી-ભોપાલ-સંત હિરદારામ નગરના માર્ગે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન કટની સ્ટેશન પર રોકાશે. 

ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના વિશે વિસ્તૃત માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More