Site icon News Continuous Bureau | Mumbai

Western Railway : મુસાફરોને થશે હેરાનગતિ.. યોગા એક્સપ્રેસ, ગાંધીનગર-જમ્મુતવી અને દૌલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ થી ચાલશે; જાણો કારણ

Western Railway : પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના અમદાવાદ-પાલનપુર સેક્શનના પાલનપુર-ઉમરદશી સ્ટેશનો ની વચ્ચે અપ લાઇન કિમી 658/33-35 પર બ્રિજ નં. 880 ના પુનર્નિર્માણના સંદર્ભમાં એન્જિનિયરિંગ કાર્ય માટે માર્ચ 2025 ના રોજ પ્રસ્તાવિત બ્લોકને કારણે ત્રણ ટ્રેનો ડાયવર્ટ કરેલા રૂટ થી દોડશે પરિવર્તિત માર્ગ થી ચાલશે

Western Railway Yoga Express, Gandhinagar-Jammu and Daulatpur Chowk-Sabarmati Express will run on a modified route

Western Railway Yoga Express, Gandhinagar-Jammu and Daulatpur Chowk-Sabarmati Express will run on a modified route

News Continuous Bureau | Mumbai

Western Railway : પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના અમદાવાદ-પાલનપુર સેક્શનના પાલનપુર-ઉમરદશી સ્ટેશનો ની વચ્ચે અપ લાઇન કિમી 658/33-35 પર બ્રિજ નં. 880 ના પુનર્નિર્માણના સંદર્ભમાં એન્જિનિયરિંગ કાર્ય માટે માર્ચ 2025 ના રોજ પ્રસ્તાવિત બ્લોકને કારણે ત્રણ ટ્રેનો ડાયવર્ટ કરેલા રૂટ થી દોડશે પરિવર્તિત માર્ગ થી ચાલશે. જેની વિગતો નીચે મુજબ છે:-

Join Our WhatsApp Channel

પરિવર્તિત માર્ગ થી ચાલનારી ટ્રેનો : –

1. 18 માર્ચ 2025 ના રોજ સાબરમતી થી ચાલનારી ટ્રેન નંબર 19031 સાબરમતી-યોગનગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ મહેસાણા-ઊંઝા-સિદ્ધપુર-પાલનપુર ના બદલે પરિવર્તિત માર્ગ વાયા મહેસાણા પાટણ-ભીલડી-પાલનપુર ના રસ્તે ચાલશે અને ઊંઝા અને સિદ્ધપુર-સ્ટેશનો પર જશે નહી.
2. 18 માર્ચ 2025 ના રોજ ગાંધીનગર કેપિટલથી ચાલનારી ટ્રેન નં. 19223 ગાંધીનગર કેપિટલ-જમ્મુ તવી એક્સપ્રેસ, નિર્ધારિત માર્ગ મહેસાણા-ઊંઝા-સિદ્ધપુર-પાલનપુર ના બદલે પરિવર્તિત માર્ગ મહેસાણા-પાટણ-ભિલડી-પાલનપુર ના રસ્તે ચાલશે અને ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર જશે નહીં.
3. 17 માર્ચ 2025 ના રોજ દૌલતપુર ચોકથી ચાલનારી ટ્રેન નં. 19412 દૌલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ, નિર્ધારિત માર્ગ પાલનપુર-ઊંઝા-સિદ્ધપુર-મહેસાણા ને બદલે પરિવર્તિત માર્ગ વાયા પાલનપુર-ભિલડી-પાટણ-મહેસાણા ના રસ્તે ચાલશે અને ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર જશે નહીં.

આ સમાચાર પણ વાંચો : Northern Railway : લખનઉ ડિવિઝન માં એન્જિનિયરિંગ કાર્ય માટે લેવાશે ટ્રાફિક અને પાવર બ્લોક, આ ટ્રેનોને થશે અસર..

મુસાફરોને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરો. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ahmedabad અમદાવાદમાં હૃદયદ્રાવક ઘટના નીટ (NEET) પરીક્ષાના માત્ર 3 દિવસ પહેલા વિદ્યાર્થીનો આપઘાત
Ahmedabad Airport Gold Seizure એરપોર્ટ પર કસ્ટમ્સનું મોટું ઓપરેશન દુબઈની ફ્લાઈટના ટોયલેટમાંથી ઝડપાયું ₹૪.૨૬ કરોડનું સોનું, સ્મગલિંગની નવી રીત જોઈ અધિકારીઓ પણ ચોંક્યા
Gold Smuggling Busted અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી લાખોનું સોનું છુપાવીને લાવનાર મુસાફર રંગેહાથ ઝડપાયો.
Ahmedabad Plane Crash અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક વર્ષ પૂર્ણ જેણે શહેરને આપ્યો ક્યારેય ન ભુલાય તેવો ઘા..
Exit mobile version