Site icon

સારા સમાચાર. અંધેરીની મેટ્રો થી દહીસર જતી મેટ્રો લેવા માટે કનેક્ટ કરવાનો પદચારી પુલ થઈ ગયો. જુઓ વિડિયો.

મુંબઈ શહેરમાં મેટ્રો ટ્રેનના નેટવર્કનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે. ત્યારે અંધેરી થી દહીસર તરફ જતી મેટ્રો પકડવા માટે પદચારી કનેક્ટીંગ પુલ બનીને તૈયાર થઇ ગયો છે.

andheri - Ghatkopar and Dahisar - Andheri metro train now connected

News Continuous Bureau | Mumbai

 મુંબઈ શહેરમાં સરક્યુલીક મેટ્રો ટ્રેન એટલે કે અંધેરી થી દહીસર  દરમિયાન વર્તુળાકાર મેટ્રો નેટવર્કની યોજના બનાવાઇ છે.  આ યોજના અંતર્ગત ઘાટકોપર થી અંધેરી આવતી વખતે જે કોઈ વ્યક્તિને દહીસર તરફ જવું હોય તેણે ઘાટકોપર અંધેરીની મેટ્રો ટ્રેન છોડીને દહીસર તરફ જતી મેટ્રો ટ્રેન પકડવી અનિવાર્ય બની જાય છે. 
 આ માટે અંધેરીમાં એક કનેક્ટિંગ બ્રિજ બનાવવાની યોજના હતી અને હવે તે બ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે. લોકો માટે બનાવવામાં આવેલો આ પુલ ટૂંક સમયમાં સામાન્ય જનતા માટે ખોલી દેવામાં આવશે. mmrda તરફથી આનો એક વિડીયો ટ્વીટ કરવામાં આવ્યો છે. 
આ સમાચાર પણ વાંચો: Mumbai Metro : શું તમે મુંબઈ મેટ્રો દ્વારા મુસાફરી કરો છો? રોજિંદા સમયપત્રકમાં થયો છે મોટો ફેરફાર!

 

BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
નાગપુર: વાડી વિસ્તારમાં દીપડાનો આતંક; ગ્રામ પંચાયત દ્વારા ઢોલ પીટીને જાહેરાત, સાંજે ૬ વાગ્યા પછી દરવાજા બંધ
Instagram Filter Misleads: ઇન્સ્ટાગ્રામ ના ફિલ્ટરથી થયો ભ્રમ, 52 વર્ષની મહિલા ના પ્રેમમાં પડ્યો 26 વર્ષનો યુવાન, છેવટે આવો આવ્યો તેનો અંત
North Eastern Railway: પૂર્વોત્તર રેલવેમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
Exit mobile version