Site icon

મુંબઈગરો સાવચેત રહેજો!! શહેરમાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસ બીમારીથી આટલા દર્દીઓએ જીવ ગુમાવ્યો

કોરોનાની બીજી લહેર ફેબ્રુઆરી 21માં શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસ બીમારીથી કુલ 128 દર્દીનાં મોત થયાં છે. 

મુંબઇ મહાનગર પાલિકાના વધારાના કમિશનર સુરેશ કાકાણીના જણાવ્યાનુસાર મોટાભાગના દર્દીઓ બહાર ગામના હતા.

Join Our WhatsApp Community

હાલ મુંબઇમાં મ્યુકોરના 384 દર્દીઓ સારવાર હેઠળ છે. આમાંના 274 બહારગામના છે. બાકીના 110 મુંબઇગરાના છે.

જોકે, કોવિડનો ઉપદ્રવ ઓછો થતો હોવા સાથે પાલિકાની હોસ્પિટલોમાં રોજ દાખલ થતા મ્યુકોરના દર્દીઓની સંખ્યામાં લગભગ 40 ટકાનો ઘટાડો થયો છે.

યાત્રીગણ કૃપયા ધ્યાન દે!! 1લી જુલાઈથી આ એક્સપ્રેસ હવે દરરોજ દોડશે, પ્રવાસીઓની માંગ વધતા મધ્ય રેલવેએ લીધો નિર્ણય ; જાણો વિગતે

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
Exit mobile version