Site icon

મુંબઈગરો સાવચેત રહેજો!! શહેરમાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસ બીમારીથી આટલા દર્દીઓએ જીવ ગુમાવ્યો

કોરોનાની બીજી લહેર ફેબ્રુઆરી 21માં શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસ બીમારીથી કુલ 128 દર્દીનાં મોત થયાં છે. 

મુંબઇ મહાનગર પાલિકાના વધારાના કમિશનર સુરેશ કાકાણીના જણાવ્યાનુસાર મોટાભાગના દર્દીઓ બહાર ગામના હતા.

Join Our WhatsApp Community

હાલ મુંબઇમાં મ્યુકોરના 384 દર્દીઓ સારવાર હેઠળ છે. આમાંના 274 બહારગામના છે. બાકીના 110 મુંબઇગરાના છે.

જોકે, કોવિડનો ઉપદ્રવ ઓછો થતો હોવા સાથે પાલિકાની હોસ્પિટલોમાં રોજ દાખલ થતા મ્યુકોરના દર્દીઓની સંખ્યામાં લગભગ 40 ટકાનો ઘટાડો થયો છે.

યાત્રીગણ કૃપયા ધ્યાન દે!! 1લી જુલાઈથી આ એક્સપ્રેસ હવે દરરોજ દોડશે, પ્રવાસીઓની માંગ વધતા મધ્ય રેલવેએ લીધો નિર્ણય ; જાણો વિગતે

Matrimonial Fraud in Mumbai: લગ્નની લાલચ આપી મંગેતરે ખેલ પાડ્યો: ‘વેડિંગ શોપિંગ’ ના બહાને મહિલાના 11 તોલા સોનાના દાગીના લઈ રફુચક્કર.
Mahim Suicide Case: માહિમમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ: પતિના ત્રાસ અને લગ્નેતર સંબંધોથી કંટાળી પત્નીની આત્મહત્યા, આરોપી પતિ જેલભેગો.
Mumbai SRA Fraud: મુંબઈ SRA ફ્રોડ: મલાડમાં પ્રોજેક્ટના નામે ડેવલપર સાથે ₹5 કરોડની છેતરપિંડી; પિતા-પુત્રની જોડીએ આચર્યું કૌભાંડ.
Borivali ATM Fraud: બોરીવલીમાં એટીએમ કાર્ડ બદલી નાખતી ટોળકીનો પર્દાફાશ: આરોપી પાસેથી 71 ડેબિટ કાર્ડ જપ્ત.
Exit mobile version