Site icon

મુંબઈગરો સાવચેત રહેજો!! શહેરમાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસ બીમારીથી આટલા દર્દીઓએ જીવ ગુમાવ્યો

કોરોનાની બીજી લહેર ફેબ્રુઆરી 21માં શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસ બીમારીથી કુલ 128 દર્દીનાં મોત થયાં છે. 

મુંબઇ મહાનગર પાલિકાના વધારાના કમિશનર સુરેશ કાકાણીના જણાવ્યાનુસાર મોટાભાગના દર્દીઓ બહાર ગામના હતા.

Join Our WhatsApp Community

હાલ મુંબઇમાં મ્યુકોરના 384 દર્દીઓ સારવાર હેઠળ છે. આમાંના 274 બહારગામના છે. બાકીના 110 મુંબઇગરાના છે.

જોકે, કોવિડનો ઉપદ્રવ ઓછો થતો હોવા સાથે પાલિકાની હોસ્પિટલોમાં રોજ દાખલ થતા મ્યુકોરના દર્દીઓની સંખ્યામાં લગભગ 40 ટકાનો ઘટાડો થયો છે.

યાત્રીગણ કૃપયા ધ્યાન દે!! 1લી જુલાઈથી આ એક્સપ્રેસ હવે દરરોજ દોડશે, પ્રવાસીઓની માંગ વધતા મધ્ય રેલવેએ લીધો નિર્ણય ; જાણો વિગતે

Mumbai Traffic Police :મુંબઈ ટ્રાફિક પોલીસની લાલ આંખ: એક જ મહિનામાં ₹7.72 કરોડનો દંડ વસૂલ્યો
Navi Mumbai:રબાળે MIDC: જેસીબી વડે MTNL કેબલ ચોરતી ગેંગ ઝડપાઈ; ₹26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Major Gold Haul :મુંબઈ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ: ₹38 કરોડનું સોનું જપ્ત, નૈરોબીથી આવેલી 26 મહિલાઓ ઝડપાઈ
Filmy Robbery in Kurla: કુર્લામાં ફિલ્મી ઢબે લૂંટ: ‘નકલી પોલીસ’ બની આવેલી ટોળકીએ જ્વેલરને ₹15 લાખમાં નવડાવ્યો
Exit mobile version