Site icon News Continuous Bureau | Mumbai

મલબાર હિલમાં દરિયામાં તરવા ગયેલા બે બાળકોના ડૂબી જવાથી મૃત્યુઃ આટલા લોકોને બચાવી લીધા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 5 ઓક્ટોબર,  2021

Join Our WhatsApp Channel

મંગળવાર.

દરિયાના ઊંડા પાણીમાં નહીં ઉતરવાની સલાહને અવગણના કરનારાઓને મોતને ભેંટવું પડે છે.  મલબાર હિલમાં પ્રિયદર્શની પાર્ક પાસે દરિયામાં તરવા ઉતરેલા 8 લોકોમાંથી 2 સગીર વયના બાળકોના  ડૂબી જવાથી મૃત્યુ થયા હતા. છ લોકોને બચાવી લેવામાં સફળતા  મળી હતી.

સારા સમાચારઃ મુંબઈમાં ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા આટલા સ્થળોએ ઊભા કરાશે ચાર્જિંગ સ્ટેશન; જાણો વિગત

ફાયરબ્રિગેડના જણાવ્યાં સોમવારે સાંજના લગભગ 5.30 વાગે આ બનાવ બન્યો હતો.  મૃતકોમાં 15 વર્ષના રહેમાન રિઝવા શેખ અને 12 વર્ષના મોહમ્મદ દિલશાદ શેખનો સમાવેશ થાય છે. આઠ જણ તરવા માટે દરિયામાં ઉતર્યા હતા. તેમને દરિયાની ઊંડાઈનો અંદાજ નહીં આવતા દરિયાના પાણીમાં ખેંચાઈ ગયા હતા. સગીર વયના બે બાળકો પાણીમાં તણાઈ ગયા હતા. જયારે બાકીના 6 લોકો માંડ માંડ પોતાની જાતને બચાવી લીધી હતી. પરંતુ બે બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા હતા.

Global Recognition। વૈશ્વિક મંચ પર ચમક્યું મુંબઈનું ફેવરિટ ‘વડાપાઉં’; વિશ્વની ટોપ૨૫ સેન્ડવિચમાં મેળવ્યું સ્થાન, જાણો વિગત
Mumbai Monsoon Update। મુંબઈથાણેમાં મેઘરાજાની તોફાની બેટિંગ! ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા, ઓફિસ જનારાઓ માટે એડવાઈઝરી
Mumbai। ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનારા ૩ સોશિયલ મીડિયા યુઝર્સ સામે ગુનો દાખલ, જુહુ પોલીસ એક્શનમાં
Mumbai Railway Project। રેલ્વે પ્રોજેક્ટને નડતા દાદરના ૨૭ પાકા દબાણો પર બુલડોઝર ફર્યું, સુરક્ષા કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટી કાર્યવાહી
Exit mobile version