Site icon

શું આગામી બે દિવસમાં લોકલ ટ્રેન સંદર્ભે નિર્ણય લેવાઈ જશે? આ સંકેતો મળ્યા…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ,6 ઓગસ્ટ 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

મુંબઈની લોકલ ટ્રેનમાં સામાન્ય નાગરિકને પ્રવેશ મળવો જોઇએ તે માટે ભારતીય જનતા પાર્ટીએ જોરદાર આંદોલન શરૂ કર્યું છે. બીજી તરફ સરકાર હવે આગામી બે દિવસમાં લોકલ ટ્રેન સામાન્ય લોકો માટે શરૂ કરવાનો વિચાર કરી રહી છે એવી માહિતી આધારભૂત સૂત્રો પાસેથી મળી છે. ભારતીય જનતા પાર્ટીએ બે ડોઝ વેક્સિન લેનાર લોકોને લોકલ ટ્રેન માં પ્રવેશ આપવાની જીદ પકડી છે ત્યારે બીજી તરફ બોમ્બે હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને આ સંદર્ભે વહેલામાં વહેલી તકે નિર્ણય લેવા જણાવ્યું છે. આમ રાજ્ય સરકાર હવે ચારે તરફથી ફસાઈ ગઈ છે. આ પરિસ્થિતિમાં હવે જોવાનું એ રહે છે કે રાજ્ય સરકાર કયા નીતિ અને નિયમ હેઠળ સામાન્ય લોકોને લોકલ ટ્રેન માં પ્રવેશ આપે છે.

મુંબઈમાં ત્રીજી લહેરનું જોખમ? BMCએ લીધો આ નિર્ણય; જાણો વિગત

Vasudhaiva Kutumbakam: વસુધૈવ કુટુમ્બક કોન્ક્લેવઃ સામ્રાજ્યવાદમાંથી મુક્તિ આર્થિક વ્યવસ્થા અને સભ્યતાના વિચારો પર મંથન
Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Borivali Smart Station: બોરીવલી બન્યું મુંબઈનું પ્રથમ ‘સ્માર્ટ સ્ટેશન’! આધુનિક ટેકનોલોજીથી સેકન્ડોના હિસાબે ચાલશે ટ્રેનો; જાણો શું છે આ નવી સિસ્ટમ.
BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
Exit mobile version