Site icon

મોટા સમાચાર : વાવાઝોડાની મુંબઈ પર માઠી અસર; જાણો કયા રસ્તા બંધ કરવામાં આવ્યા તેમ જ લોકલ ટ્રેન અને ઍરપૉર્ટ પર શું અસર થઈ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૭ મે 2021

Join Our WhatsApp Community

સોમવાર

 

વાવાઝોડાની મુંબઈ શહેર પર ખરાબ અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. મુંબઈ શહેરમાં અનેક પરિવહન સેવાઓ પર ખરાબ અસર પડી છે.

 

૧. તકેદારીના પગલારૂપે સરકારે બાંદરા-વરલી સી-લિંકને બંધ કરી નાખ્યો છે.

 

૨. તકેદારીના પગલારૂપે મુંબઈ મોનો રેલની તમામ સેવાઓ બંધ કરી નાખવામાં આવી છે.

 

૩. મુંબઈ ઍરપૉર્ટને હાલ બંધ કરવામાં આવ્યું છે અને શક્ય છે કે બપોરે બે વાગ્યા પછી શરૂ થાય.

 

૪. કુર્લા સ્ટેશન પાસે ઝાડ પડી જવાને કારણે લોકલ ટ્રેન સર્વિસ બંધ કરવામાં આવી છે.

 

૫. ઘાટકોપર તેમ જ વિક્રોલીની વચ્ચે રેલવે લાઇનની આસપાસ રહેલાં વૃક્ષો ઝૂકી ગયાં હોવાને કારણે ટ્રેન ધીમે ચાલી રહી છે.

 

૬. પ્રશાસને લોકોને અપીલ કરી છે કે લોકો ઘરની બહાર ન નીકળે તેમ જ સુરક્ષિત સ્થાન પર રહે.

Mahaparinirvan Diwas: મહાપરિનિર્વાણ દિવસે બોરીવલીમાં પૂ. શ્રી બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓની સેવા માટે બોરીવલી બિઝનેસમેન અસોસિએશન આગળ આવી, નેતાઓએ પણ નિભાવ્યો મહત્વનો હિસ્સો
Savarkar Literature Study Circle: વરિષ્ઠ પત્રકાર સ્વપ્નિલ સાવરકરની સાવરકર સાહિત્ય અભ્યાસ મંડળના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક
Mumbai: મુંબઈ માટે ‘હાઈ ટાઈડ’ એલર્ટ! આગામી ૪ દિવસ દરિયાકિનારે જવાનું ટાળો, BMC એ જરૂરી સૂચનાઓ આપી
Dharavi extortion case: ધારાવીમાં BMC અધિકારી બનીને નાના વેપારીઓ પાસેથી ખંડણી વસૂલતી ગેંગ: 1 ઝડપાયો, 3 ફરાર
Exit mobile version