Site icon

મોટા સમાચાર : વાવાઝોડાની મુંબઈ પર માઠી અસર; જાણો કયા રસ્તા બંધ કરવામાં આવ્યા તેમ જ લોકલ ટ્રેન અને ઍરપૉર્ટ પર શું અસર થઈ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૭ મે 2021

Join Our WhatsApp Community

સોમવાર

 

વાવાઝોડાની મુંબઈ શહેર પર ખરાબ અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. મુંબઈ શહેરમાં અનેક પરિવહન સેવાઓ પર ખરાબ અસર પડી છે.

 

૧. તકેદારીના પગલારૂપે સરકારે બાંદરા-વરલી સી-લિંકને બંધ કરી નાખ્યો છે.

 

૨. તકેદારીના પગલારૂપે મુંબઈ મોનો રેલની તમામ સેવાઓ બંધ કરી નાખવામાં આવી છે.

 

૩. મુંબઈ ઍરપૉર્ટને હાલ બંધ કરવામાં આવ્યું છે અને શક્ય છે કે બપોરે બે વાગ્યા પછી શરૂ થાય.

 

૪. કુર્લા સ્ટેશન પાસે ઝાડ પડી જવાને કારણે લોકલ ટ્રેન સર્વિસ બંધ કરવામાં આવી છે.

 

૫. ઘાટકોપર તેમ જ વિક્રોલીની વચ્ચે રેલવે લાઇનની આસપાસ રહેલાં વૃક્ષો ઝૂકી ગયાં હોવાને કારણે ટ્રેન ધીમે ચાલી રહી છે.

 

૬. પ્રશાસને લોકોને અપીલ કરી છે કે લોકો ઘરની બહાર ન નીકળે તેમ જ સુરક્ષિત સ્થાન પર રહે.

Vasudhaiva Kutumbakam: વસુધૈવ કુટુમ્બક કોન્ક્લેવઃ સામ્રાજ્યવાદમાંથી મુક્તિ આર્થિક વ્યવસ્થા અને સભ્યતાના વિચારો પર મંથન
Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Borivali Smart Station: બોરીવલી બન્યું મુંબઈનું પ્રથમ ‘સ્માર્ટ સ્ટેશન’! આધુનિક ટેકનોલોજીથી સેકન્ડોના હિસાબે ચાલશે ટ્રેનો; જાણો શું છે આ નવી સિસ્ટમ.
BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
Exit mobile version