શું મુંબઈ એરપોર્ટનું હેડક્વાર્ટર હવે અમદાવાદમાં સ્થળાંતરિત કરાશે, અદાણી જૂથે આપ્યુ આ સ્પષ્ટીકરણ ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ વિશે સમાચાર આવ્યા હતા અદાણી જૂથ દ્વારા એરપોર્ટનું અમદાવાદ ખસેડવામાં આવશે.

આ સમાચારને પગલે શિવસેના સહિત મનસે અને કોંગ્રેસના નેતાઓએ જોરદાર પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું હતું.  

આ આક્રમક પ્રતિક્રિયા પછી, અદાણી જૂથે ટ્વિટ કરીને મુખ્ય મથકને અફવા ગણાવીને સ્થળાંતર કરવાની બાબતે સ્પષ્ટતા કરી હતી. અદાણી ગ્રુપે કહ્યું કે MIAL અને NMIAL બંને એરપોર્ટનું મુખ્ય મથક મુંબઇમાં રહેશે.

સાથે એમ પણ કહ્યું હતું કે અમે અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરીએ છીએ કે અમારા વિમાનમથકના સંચાલન દરમિયાન મુંબઈને ગૌરવ અપાવશે અને હજારો નવી નોકરીઓની તકો ઊભી થશે.

મુંબઈમાં ફરીથી રસીની અછત! શહેરના આ રસીકરણ કેન્દ્ર આજે ફરી એકવાર બંધ રહેશે. જાણો વિગતે 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More