Site icon

 શું મુંબઈ એરપોર્ટનું હેડક્વાર્ટર હવે અમદાવાદમાં સ્થળાંતરિત કરાશે, અદાણી જૂથે આપ્યુ આ સ્પષ્ટીકરણ ; જાણો વિગતે 

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ વિશે સમાચાર આવ્યા હતા અદાણી જૂથ દ્વારા એરપોર્ટનું અમદાવાદ ખસેડવામાં આવશે.

આ સમાચારને પગલે શિવસેના સહિત મનસે અને કોંગ્રેસના નેતાઓએ જોરદાર પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું હતું.  

Join Our WhatsApp Community

આ આક્રમક પ્રતિક્રિયા પછી, અદાણી જૂથે ટ્વિટ કરીને મુખ્ય મથકને અફવા ગણાવીને સ્થળાંતર કરવાની બાબતે સ્પષ્ટતા કરી હતી. અદાણી ગ્રુપે કહ્યું કે MIAL અને NMIAL બંને એરપોર્ટનું મુખ્ય મથક મુંબઇમાં રહેશે.

સાથે એમ પણ કહ્યું હતું કે અમે અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરીએ છીએ કે અમારા વિમાનમથકના સંચાલન દરમિયાન મુંબઈને ગૌરવ અપાવશે અને હજારો નવી નોકરીઓની તકો ઊભી થશે.

મુંબઈમાં ફરીથી રસીની અછત! શહેરના આ રસીકરણ કેન્દ્ર આજે ફરી એકવાર બંધ રહેશે. જાણો વિગતે 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version