ભાજપે શિવસેનાના નો ખેલ પાડી દીધો. ફ્લાયઓવર ના નામકરણ મુદ્દે આખરે શિવસેનાએ નમતું જોખવું પડ્યું; જાણો વિગત….

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, જુલાઈ ૨૦૨૧

સોમવાર

ઘાટકોપર અને માનખુર્દ વચ્ચે જે ફ્લાયઓવર બંધાયો છે તેના નામકરણ મુદ્દે શિવસેના અને ભાજપ સામસામે આવી ગયા હતા. શિવસેનાએ આ ફ્લાયઓવર ને સંત મોઈનુદ્દીન ચિશ્તી આપવાનું નક્કી કર્યું હતું. જ્યારે કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્ય મનોજ કોટકે તેને છત્રપતિ શિવાજી મહારાજ નામ આપવાનું સૂચવ્યું હતું. હવે આખરે આ મુદ્દે શિવસેનાએ નમતું જોખ્યું છે. સ્થાપત્ય સમિતિના અધ્યક્ષ સ્વપ્નિલે માહિતી આપતાં જણાવ્યું કે મુંબઈ મહાનગરપાલિકા આ ફ્લાયઓવર ને છત્રપતિ શિવાજી મહારાજ નામ આપશે.

બાર્જ 305 કેસ: મુંબઇ પોલીસે કરી મોટી કાર્યવાહી, પાપા શિપિંગ કંપનીના આ ત્રણ લોકોની કરી ધરપકડ ; જાણો વિગતે 

આ નામકરણ મુદ્દો ભાજપે પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવ્યો હતો. જેમાં શિવસેના રાજકારણ રમવાનો પ્રયત્ન કરવા જતા ફસકી પડી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More