Site icon

ભાજપે શિવસેનાના નો ખેલ પાડી દીધો. ફ્લાયઓવર ના નામકરણ મુદ્દે આખરે શિવસેનાએ નમતું જોખવું પડ્યું; જાણો વિગત….

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

ઘાટકોપર અને માનખુર્દ વચ્ચે જે ફ્લાયઓવર બંધાયો છે તેના નામકરણ મુદ્દે શિવસેના અને ભાજપ સામસામે આવી ગયા હતા. શિવસેનાએ આ ફ્લાયઓવર ને સંત મોઈનુદ્દીન ચિશ્તી આપવાનું નક્કી કર્યું હતું. જ્યારે કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્ય મનોજ કોટકે તેને છત્રપતિ શિવાજી મહારાજ નામ આપવાનું સૂચવ્યું હતું. હવે આખરે આ મુદ્દે શિવસેનાએ નમતું જોખ્યું છે. સ્થાપત્ય સમિતિના અધ્યક્ષ સ્વપ્નિલે માહિતી આપતાં જણાવ્યું કે મુંબઈ મહાનગરપાલિકા આ ફ્લાયઓવર ને છત્રપતિ શિવાજી મહારાજ નામ આપશે.

બાર્જ 305 કેસ: મુંબઇ પોલીસે કરી મોટી કાર્યવાહી, પાપા શિપિંગ કંપનીના આ ત્રણ લોકોની કરી ધરપકડ ; જાણો વિગતે 

આ નામકરણ મુદ્દો ભાજપે પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવ્યો હતો. જેમાં શિવસેના રાજકારણ રમવાનો પ્રયત્ન કરવા જતા ફસકી પડી છે.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version