શું મુંબઈ લોકલ પ્રવાસ માટે બે ડોઝ લીધેલા લોકોને પ્રવેશ મળશે? પાલિકા કમિશનરે આપ્યું આ મહત્વનું નિવેદન

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ, 15 જુલાઈ  2021

ગુરૂવાર

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇક્બાલ સિંહ ચહલે એક મહત્વપૂર્ણ નિવેદન આપીને જણાવ્યું છે કે મુંબઈ શહેરમાં કોરોના ની બીજી લહેર ઓસરી રહી છે. આ પરિસ્થિતિમાં શક્ય છે કે આવનારા દિવસોમાં વેક્સિન ના બે ડોઝ લીધેલા લોકોને પ્રવેશ આપવામાં આવે. જો કે આ સંદર્ભે અત્યાર સુધી કોઈ આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી.

મુંબઈ મહાનગરપાલિકા અમલમાં લાવશે આ પ્રોજેક્ટ; જાણો વિગત

જો કે આ સંદર્ભે રાજ્ય સરકાર ને પત્ર મોકલવામાં આવશે ત્યારબાદ રાજ્ય સરકારના નિર્દેશ પછી જ કોઈ પગલું લેવામાં આવશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More