Site icon News Continuous Bureau | Mumbai

શું મુંબઈ લોકલ પ્રવાસ માટે બે ડોઝ લીધેલા લોકોને પ્રવેશ મળશે? પાલિકા કમિશનરે આપ્યું આ મહત્વનું નિવેદન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ, 15 જુલાઈ  2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇક્બાલ સિંહ ચહલે એક મહત્વપૂર્ણ નિવેદન આપીને જણાવ્યું છે કે મુંબઈ શહેરમાં કોરોના ની બીજી લહેર ઓસરી રહી છે. આ પરિસ્થિતિમાં શક્ય છે કે આવનારા દિવસોમાં વેક્સિન ના બે ડોઝ લીધેલા લોકોને પ્રવેશ આપવામાં આવે. જો કે આ સંદર્ભે અત્યાર સુધી કોઈ આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી.

મુંબઈ મહાનગરપાલિકા અમલમાં લાવશે આ પ્રોજેક્ટ; જાણો વિગત

જો કે આ સંદર્ભે રાજ્ય સરકાર ને પત્ર મોકલવામાં આવશે ત્યારબાદ રાજ્ય સરકારના નિર્દેશ પછી જ કોઈ પગલું લેવામાં આવશે.

Demolition Garib Nagar slumsગરીબનગરના ઝૂંપડાં હટાવવાથી બાંદ્રા ટર્મિનસ (Bandra Terminus) ની ક્ષમતા ૫૦ ટકા વધશે
Mumbai Flyover ૨૫૦ કરોડનો ખર્ચ અને ૧૦ વર્ષનો ઇન્તજાર મુંબઈને મળ્યો કેવો ફ્લાયઓવર? કામગીરી પર ઉઠ્યા સવાલો
Matunga Cyber Fraud Case। માટુંગામાં શેરબજારના નામે મહાઠગાઈ ઘરબેઠા ગૂંથણના ક્લાસ ચલાવતી વૃદ્ધાએ ગુમાવ્યા ૨.૨૦ કરોડ
Chembur Child Abduction Foiled। ૧૮ વર્ષના યુવકની સતર્કતાથી બાળકીનું અપહરણ નિષ્ફળ ચેમ્બુરમાં લાલડુંગર પોલીસે શંકાસ્પદને ઝડપ્યો
Exit mobile version