Site icon

નિવાસી બિલ્ડિંગ માટે મુંબઈ મનપાએ લીધો આ નિર્ણય; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 1 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

 

મુંબઈની 32 મીટરની ઊંચાઈ સુધીની અથવા તો 10 માળ થી નીચેની રેસિડેન્શિયલ બિલ્ડંગ માટે મુંબઈ મહાનગરપાલિકાએ  ફાયર એન્ડ સેફ્ટી ઓડિટર નીમવાનો નિર્ણય લીધો છે.

ભાજપના અંધેરીના આ નગરસેવકનું લાંબી બીમારી બાદ થયું અવસાન; જાણો વિગત

ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસહેઠળ મુંબઈ મનપા 10 માળ થી ઓછા માળાની ઈમારતો માટે ફાયર અને લાઈફ સેફ્ટી નો ઓબ્જેકશન સર્ટિફિકેટ માટે આ ઓડિટર નીમવાની છે. ઓડિટર નીમવાથી  બિલ્ડિંગના કન્સ્ટ્રકશન કામને ઝડપી મંજૂરીની સાથે જ કામમાં પારદર્શકતા રહેશે.

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version