Site icon News Continuous Bureau | Mumbai

મીની લોકડાઉન નો અસર થયો. બેસ્ટ બસમાં હવે રોજ આટલા ઓછા લોકો સફર કરે છે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 9 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

લોકડાઉન ને કારણે મુંબઈમાં સાર્વજનિક પરિવહનની બસ એટલે કે બેસ્ટ માં હવે દૈનિક માત્ર ૨૦ લાખ લોકો સફર કરે છે. પહેલા બસમાં દૈનીક ૩૨ લાખ લોકો સફર કરતા હતા. આમ બસમાં સફર કરનાર લોકોમાં ૧૨ લાખ લોકોનો ઘટાડો થયો છે.

મહારાષ્ટ્રમાં હવે મુદ્દાનો સવાલ, 15 લાખ વેક્સિન ક્યાં ગઈ? શું ૫ લાખ ખરેખર વેડફાઈ?

ઉલ્લેખનીય છે કે સરકારે એવું આદેશ જાહેર કર્યો છે કે બેસ્ટ બસમાં કોઇપણ વ્યક્તિ ઊભું ન રહી શકે. આ ઉપરાંત પ્રાઇવેટ ઓફિસ બંધ કરવામાં આવી છે. તેનો સીધો પ્રભાવ બેસ્ટ બસમાં સફર કરી રહેલા લોકોની સંખ્યા પર પડ્યો છે.

Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Exit mobile version