192
Join Our WhatsApp Community
મુંબઈમાં કોરોના વાયરસ નિયંત્રણમાં આવી રહ્યો છે.
શહેરમાં છેલ્લા 24 કલાકમાં ૫૮૧ નવા કોરોનાના કેસ નોંધાયા છે અને ૩ કોરોના દર્દીઓના મોત થયા છે.
અત્યાર સુધીમાં ૨,૭૪,૩૨૧ દરદી કોરોનાથી મુક્ત થયા છે.
મુંબઈમાં કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ ૯૩ ટકા છે.
હાલ શહેર માં કોરોનાના ૮૯૧૬ એક્ટિવ કેસ છે.
You Might Be Interested In