Site icon News Continuous Bureau | Mumbai

કોરોના ને કારણે મુંબઈમાં માત્ર ત્રણ મૃત્યુ. જાણો તાજા આંકડા અહીં…

મુંબઈમાં કોરોના વાયરસ નિયંત્રણમાં આવી રહ્યો છે.

શહેરમાં છેલ્લા 24 કલાકમાં ૫૮૧ નવા કોરોનાના કેસ નોંધાયા છે અને ૩ કોરોના દર્દીઓના મોત થયા  છે.

Join Our WhatsApp Channel

અત્યાર સુધીમાં ૨,૭૪,૩૨૧ દરદી કોરોનાથી મુક્ત થયા છે. 

મુંબઈમાં કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ ૯૩ ટકા છે. 

હાલ શહેર માં કોરોનાના ૮૯૧૬ એક્ટિવ કેસ છે.

Milan Subway ભારે વરસાદ છતાં મિલાન સબવેમાં પાણી ભરાવાની સમસ્યા નથી જોવા મળી
Mumbai Manhole Incident મુંબઈ મેયરની હાજરીમાં જ BMC કર્મચારી ખુલ્લા મૅનહોલમાં પડ્યો, તંત્રની બેદરકારી છતી
BMC Encroachment Drive અંધેરીમાં BMCનું બુલડોઝર ગર્જ્યું ફૂટપાથ પચાવી પાડનાર ૧૭ હોટલરેસ્ટોરન્ટ તોડી પડાયા
Tree collapse in Mumbai મુંબઈના દાદર TT સર્કલ પાસે ચાલુ વરસાદે કાર પર વિશાળ વૃક્ષ તૂટી પડ્યું, વાહનને ભારે નુકસાન થયું
Exit mobile version