Mahavir Jayanti: ભાજપ અને મહાયુતી ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલએ મહાવીર જયંતી નિમિત્તે આશીર્વાદ લઈ પૂજન અર્ચન કર્યા

Mahavir Jayanti: આ પ્રસંગે સાંસદ ગોપાલ શેટ્ટી પણ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથે ઉપસ્થિત રહ્યા હતાં.

News Continuous Bureau | Mumbai

Mahavir Jayanti:  મહાવીર જયંતી પવિત્ર દિવસ ગણાય છે. તેમજ આ દિવસને મહાવીર જન્મ કલ્યાણક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જૈન ધર્મના ચોવીસમા તેમ જ છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ થયો હોવાને કારણે મહાવીરજયંતી તરીકે મનાવાય છે. તેમનો જન્મ ભારતીય વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હોવાથી આજે ભાજપ ( BJP ) મહાયુતી ઉમેદવાર કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલ ( Piyush Goyal ) ઉત્તર મુંબઈ ખાતે વિવિધ સ્થળે આયોજિત જૈન ઉપાશ્રય અને શોભાયાત્રા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સામેલ થયા હતા. કાંદિવલી પશ્ચિમ ઈરાની વાડી વિસ્તારમાં આવેલા વિરાયતન મેદાન, મલાડ પશ્વિમ જૈન ધર્મના ( Jainism ) સેંકડો ભાવિકો સાથે શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં, તેમજ બોરીવલી પશ્ચિમ ખાતેના દવે નગર ઉપાશ્રયમાં આચાર્ય ભગવંત શ્રી પ.પુ.આચાર્ય શ્રી મહાબોધી સુરીશવરજી તથા પ. પુ.આચાર્ય શ્રી ધરમ યશસુરીશવરજી ના આશીર્વાદ લીધા હતા. 

Join Our WhatsApp Community
BJP and Mahayutti candidate Union Minister Piyush Goyal offered prayers on the occasion of Mahavir Jayanti.

BJP and Mahayutti candidate Union Minister Piyush Goyal offered prayers on the occasion of Mahavir Jayanti.

આ સમાચાર પણ વાંચો :  Mhada Lottery: મુંબઈવાસીઓ માટે આવ્યા સારા સમાચાર! મ્હાડા સપ્ટેમ્બરમાં 2,000 મકાનો માટે લોટરી કાઢવાની તૈયારીમાં, મકાનોને બનાવાશે આધુનિક..

આ પ્રસંગે સાંસદ ગોપાલ શેટ્ટી ( Gopal Shetty ) પણ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથે ઉપસ્થિત રહ્યા હતાં.

BJP and Mahayutti candidate Union Minister Piyush Goyal offered prayers on the occasion of Mahavir Jayanti.

આચાર્ય ભગવંત શ્રી એ વિકસિત ભારતની સંકલ્પના સાકાર થાય તેવા આશીર્વાદ પીયૂષ ગોયલ ને આપ્યાં હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Mumbai Road Rage Horror: મલાડમાં રોડ રેજની ખૌફનાક ઘટના: વાહન ચલાવવા જેવી નજીવી બાબતે ૨૫ વર્ષીય યુવકની હત્યા, ટેક્સી ડ્રાઈવર સહિત બે ઝડપાયા
Online Rating Task Fraud Mumbai: ઓનલાઇન ઠગાઈનો કરૂણ અંજામ: ૧૭ વર્ષીય વિદ્યાર્થીની આત્મહત્યાના કેસમાં ૧૧ મહિને આરોપી ઝડપાયો, અંધેરી રેલ્વે પોલીસની મોટી સફળતા
Sanjay Gandhi National Park: મુંબઈગરાં માટે ખુશખબર: સંજય ગાંધી નેશનલ પાર્કમાં ‘વન રાણી’ ફરી દોડશે, હવે વિસ્ટાડોમ કોચમાં માણી શકાશે જંગલની સફર
Mumbai Police Property Return Program: મુંબઈ પોલીસનો માનવીય અભિગમ: ₹1.91 કરોડનો મુદ્દામાલ અસલી માલિકોને પરત કરાયો, નાગરિકોના ચહેરા પર છવાઈ ખુશી
Exit mobile version