Site icon News Continuous Bureau | Mumbai

ભાજપના અંધેરીના આ નગરસેવકનું લાંબી બીમારી બાદ થયું અવસાન; જાણો વિગત ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 1 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

 

મુંબઈના અંધેરી(પૂર્વ)ના વોર્ડ નંબર 80ના ભાજપના નગરસેવક સુનીલ યાદવનું વહેલી સવારે મૃત્યુ થયું હતું.  આજે બપોરના બે વાગે અંધેરીના પારસીવાડા સ્મશાનભૂમીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

હવામાન વિભાગની ચેતવણી, આગામી આટલા કલાક મુંબઈ અને ઉપનગરોમાં વરસાદ ચાલુ રહેશે; જાણો વિગતે

સુનીલ યાદવ લાંબા સમયથી બીમાર હતા. સારવાર દરમિયાન હોસ્પિટલમાં વહેલી સવારે તેમનું મૃત્યુ થયું હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. સુનીલ યાદવ હાલ પાલિકાની આરોગ્ય સમિતિના સભ્ય હતા.  2018 થી 2020 સુધી બે વર્ષ માટે તેઓ કે-ઈસ્ટ પ્રભાવ સમિતિના અધ્યક્ષ રહ્યા હતા. સુધાર સમિતિમાં પણ તેઓ મેમ્બર રહી ચૂકયા હતા. 2017માં પહેલી વખત નગરસેવક તરીકે ચૂંટાયેલા સુનીલ યાદવ સ્થાનિક વિસ્તારમાં લોકપ્રિય હતા. અગાઉ આ વોર્ડમાંથી તેમના પત્ની સંધ્યા યાદવ નગરસેવિકા રહી ચૂક્યા છે.

MTHL Housing Fraud। MTHL પ્રોજેક્ટના નામે કરોડોનું ફૂલેકું પૂર્વ સાંસદના ક્વોટામાંથી ફ્લેટ અપાવવાની લાલચ આપી ૧.૧૨ કરોડની છેતરપિંડી, પાંચ સામે ગુનો દાખલ
Torres Investment Scam Back Online। કરોડોનું ‘ટોરેસ ઇન્વેસ્ટમેન્ટ કૌભાંડ’ ફરી સક્રિય વિદેશથી ઇન્ટરનેશનલ કોલ્સ દ્વારા જૂના રોકાણકારોને ટાર્ગેટ કરાતા ફફડાટ
Global Recognition। વૈશ્વિક મંચ પર ચમક્યું મુંબઈનું ફેવરિટ ‘વડાપાઉં’; વિશ્વની ટોપ૨૫ સેન્ડવિચમાં મેળવ્યું સ્થાન, જાણો વિગત
Mumbai Monsoon Update। મુંબઈથાણેમાં મેઘરાજાની તોફાની બેટિંગ! ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા, ઓફિસ જનારાઓ માટે એડવાઈઝરી
Exit mobile version