Site icon

શું હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને લોકલ ટ્રેનમાં એન્ટ્રી મળશે? જાણો કઇ પાર્ટીએ આ માગણી મૂકી.

હાલ મુંબઈની લોકલ ટ્રેનમાં સરકારી કર્મચારી, બેંક કર્મચારી, એડવોકેટ અને અદાલતના કર્મચારીઓને સફર કરવાની છૂટ છે.

હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા તેમના સ્ટાફને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ આપવામાં આવે તેવી માંગણી ભારતીય જનતા પાર્ટીએ કરી છે.

Join Our WhatsApp Community

આ માટે ભાજપે ગવર્નર ભગતસિંહ કોશ્યારી ને પત્ર લખ્યો છે.

ઇન્કમટેક્સ ફાઇલ કરવાનો સમય પાકી ગયો છે ત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ટેક્સ પેયર ને ત્યાં જવું પડે છે. આથી ટ્રેનમાં પરવાનગી આપવામાં આવે તેવી માંગણી કરી છે.

Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Mumbai Railway: MRVC એ વિરાર-દહાણુ રેલ લાઇનના વિસ્તરણના કાર્યને આપ્યો વેગ, ઓગસ્ટ સુધીમાં આટલા ટકા કામ પૂર્ણ!
Mumbai: શું ખરેખર મુંબઈના દરેક વોર્ડમાં બનશે કબૂતરખાના? આજે યોજાઈ BMCની મોટી બેઠક
Exit mobile version