Site icon

શું હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને લોકલ ટ્રેનમાં એન્ટ્રી મળશે? જાણો કઇ પાર્ટીએ આ માગણી મૂકી.

હાલ મુંબઈની લોકલ ટ્રેનમાં સરકારી કર્મચારી, બેંક કર્મચારી, એડવોકેટ અને અદાલતના કર્મચારીઓને સફર કરવાની છૂટ છે.

હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા તેમના સ્ટાફને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ આપવામાં આવે તેવી માંગણી ભારતીય જનતા પાર્ટીએ કરી છે.

Join Our WhatsApp Community

આ માટે ભાજપે ગવર્નર ભગતસિંહ કોશ્યારી ને પત્ર લખ્યો છે.

ઇન્કમટેક્સ ફાઇલ કરવાનો સમય પાકી ગયો છે ત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ટેક્સ પેયર ને ત્યાં જવું પડે છે. આથી ટ્રેનમાં પરવાનગી આપવામાં આવે તેવી માંગણી કરી છે.

Mysterious Death in Dahisar:દહિસરની પીટર વાડીમાં યુવકનો રહસ્યમય મૃતદેહ મળતા સનસનાટી: MHB પોલીસ દ્વારા તપાસ તેજ
Dharavi Murder Case:ધારાવીમાં નજીવી બાબતે મિત્રએ જ મિત્રની કરી હત્યા: બાઇક પાર્કિંગનો વિવાદ લોહિયાળ ખેલમાં પરિણમ્યો
Kalyan Railway Station Drama: કલ્યાણ રેલ્વે સ્ટેશન પર હાઈ-વોલ્ટેજ ડ્રામા: ૨૫,૦૦૦ વોલ્ટના વીજ પોલ પર શખ્સ ચઢી જતાં મચી દોડધામ
Mumbai Police Robbery Case: ૨૭ વર્ષ બાદ પાપનો ઘડો ફૂટ્યો! મુંબઈની ફાઇનાન્સ ઓફિસમાં લૂંટ ચલાવનારો આરોપી હૈદરાબાદથી ઝડપાયો
Exit mobile version