207
Join Our WhatsApp Community
કોરોના કાળ બાદ છેલ્લા નવ મહિનાથી બંધ શાળાઓ છેવટે ખુલવા જઈ રહી છે ત્યારે બીએમસીએ તમામ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક બોર્ડને તેમના સમયપત્રક અનુસાર શારીરિક પરીક્ષા લેવાની મંજૂરી આપી દીધી છે.
આદેશમાં જણાવાયું છે કે તેઓએ COVID-19 રોગચાળા માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.
વિદ્યાર્થીઓને એક વર્ષનું નુકસાન ન થાય તે માટે બીએમસીએ પરીક્ષાઓ યોજવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે.
You Might Be Interested In
