Site icon

હવે શિક્ષકોને પણ વર્ક ફ્રોમ હોમ. મુંબઈ મહાનગરપાલિકા નો નિર્ણય.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

18 માર્ચ 2021

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે.આ સંખ્યાને ધ્યાનમાં રાખીને જ મુંબઈ મહાનગરપાલિકાએ શિક્ષક અને શિક્ષકેત્તર કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ નો આદેશ આપ્યો છે. શિક્ષક અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાના પ્રકોપથી બચવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ વર્ક ફ્રોમ હોમ નો નિર્ણય લીધો હતો આ 

નિર્ણયના અંતર્ગત શિક્ષકો દરેક આંતરે દિવસે શાળામાં આવી શકશે જેથી શિક્ષકો અને વિદ્યાર્થીઓને ભીડને રોકી શકાય.

        મહાનગરપાલિકાએ તેમના તમામ ક્ષેત્રના શિક્ષકો ને  ઈ-લર્નિંગ અને ઓનલાઈન પધ્ધતિની જાણકારી મેળવવાનું સૂચન કર્યું છે. તેમજ શિક્ષક અને શિક્ષકેત્તર કર્મચારીઓએ દૈનિક કામકાજની નોંધ google sheet કે worksheet માં કરવાની રહેશે.

પાલિકાના આ નિર્ણયથી એ વાત તો નક્કી છે કે રસ્તા પરની ભીડ ઓછી થશે.

Vasudhaiva Kutumbakam: વસુધૈવ કુટુમ્બક કોન્ક્લેવઃ સામ્રાજ્યવાદમાંથી મુક્તિ આર્થિક વ્યવસ્થા અને સભ્યતાના વિચારો પર મંથન
Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Borivali Smart Station: બોરીવલી બન્યું મુંબઈનું પ્રથમ ‘સ્માર્ટ સ્ટેશન’! આધુનિક ટેકનોલોજીથી સેકન્ડોના હિસાબે ચાલશે ટ્રેનો; જાણો શું છે આ નવી સિસ્ટમ.
BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
Exit mobile version