Site icon

 શું મુંબઈ શહેરમાં કોઇપણ પ્રકલ્પને કારણે તમારું ઘર તૂટી ગયું છે? હવે 50 લાખ રૂપિયા મળી શકશે. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 21 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર 

મુંબઈ સ્ટેન્ડિંગ કમિટીમાં એક પ્રસ્તાવ પારીત કર્યો છે. આ નવા પ્રસ્તાવ મુજબ મુંબઇ શહેરમાં રહેનાર કોઈપણ વ્યક્તિ નું ઘર અથવા પ્રોપર્ટી કે પછી બીજી કોઈ સંપત્તિને નુકસાન પહોંચ્યું હોય તો તેની અવેજીમાં તેને ઘરના સ્થાને પૈસા મળી શકશે. અગાઉ આ યોજના મુજબ લોકોને મહત્તમ ૩૦ લાખ રૂપિયા મળી શકતા હતા. હવે આ પૈસા ની મર્યાદા વધારીને 50 લાખ કરવામાં આવી છે. આનો અર્થ એવો થાય છે કે મુંબઈ શહેરમાં ઘર ની અવેજીમાં જે વ્યક્તિને ઘર ન જોઈતું હોય તે વ્યક્તિ પૈસા લઈ શકે છે.

મુંબઈગરા માટે સારા સમાચાર: ડીએન નગર અને દહિસર વચ્ચેના મેટ્રો 2A રૂટ પર પુલનું બાંધકામ પૂર્ણ, આ મહિના સુધીમાં દોડતી થશે મેટ્રો
 

Mysterious Death in Dahisar:દહિસરની પીટર વાડીમાં યુવકનો રહસ્યમય મૃતદેહ મળતા સનસનાટી: MHB પોલીસ દ્વારા તપાસ તેજ
Dharavi Murder Case:ધારાવીમાં નજીવી બાબતે મિત્રએ જ મિત્રની કરી હત્યા: બાઇક પાર્કિંગનો વિવાદ લોહિયાળ ખેલમાં પરિણમ્યો
Kalyan Railway Station Drama: કલ્યાણ રેલ્વે સ્ટેશન પર હાઈ-વોલ્ટેજ ડ્રામા: ૨૫,૦૦૦ વોલ્ટના વીજ પોલ પર શખ્સ ચઢી જતાં મચી દોડધામ
Mumbai Police Robbery Case: ૨૭ વર્ષ બાદ પાપનો ઘડો ફૂટ્યો! મુંબઈની ફાઇનાન્સ ઓફિસમાં લૂંટ ચલાવનારો આરોપી હૈદરાબાદથી ઝડપાયો
Exit mobile version