Site icon

 શું મુંબઈ શહેરમાં કોઇપણ પ્રકલ્પને કારણે તમારું ઘર તૂટી ગયું છે? હવે 50 લાખ રૂપિયા મળી શકશે. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 21 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર 

મુંબઈ સ્ટેન્ડિંગ કમિટીમાં એક પ્રસ્તાવ પારીત કર્યો છે. આ નવા પ્રસ્તાવ મુજબ મુંબઇ શહેરમાં રહેનાર કોઈપણ વ્યક્તિ નું ઘર અથવા પ્રોપર્ટી કે પછી બીજી કોઈ સંપત્તિને નુકસાન પહોંચ્યું હોય તો તેની અવેજીમાં તેને ઘરના સ્થાને પૈસા મળી શકશે. અગાઉ આ યોજના મુજબ લોકોને મહત્તમ ૩૦ લાખ રૂપિયા મળી શકતા હતા. હવે આ પૈસા ની મર્યાદા વધારીને 50 લાખ કરવામાં આવી છે. આનો અર્થ એવો થાય છે કે મુંબઈ શહેરમાં ઘર ની અવેજીમાં જે વ્યક્તિને ઘર ન જોઈતું હોય તે વ્યક્તિ પૈસા લઈ શકે છે.

મુંબઈગરા માટે સારા સમાચાર: ડીએન નગર અને દહિસર વચ્ચેના મેટ્રો 2A રૂટ પર પુલનું બાંધકામ પૂર્ણ, આ મહિના સુધીમાં દોડતી થશે મેટ્રો
 

Rickshaw gang arrested: બોરીવલીમાં વૃદ્ધાનું મંગળસૂત્ર ઝૂંટવી ભાગનારી રિક્ષા ગેંગ ૨૪ કલાકમાં ઝડપાઈ: MHB પોલીસે દહિસરમાંથી બે લૂંટારાઓને દબોચ્યા.
Mumbai Cyber Crime:‘આજે રાત્રે ગેસ કનેક્શન કપાઈ જશે…’: ધમકી આપી નિવૃત્ત બેંક અધિકારીના ₹2.47 લાખ પડાવ્યા; મુંબઈમાં નવી સાયબર ઠગાઈ.
Mumbai ATS: મુંબઈ ATSની મોટી કાર્યવાહી: માનખુર્દમાં ₹22 લાખનું ડ્રગ્સ ઝડપાયું; બાઇક પર ‘રેકી’ અને કારમાં ‘સપ્લાય’ કરતી ગેંગનો પર્દાફાશ.
Cyber Fraud: મુંબઈમાં કંપનીની મોટી બેદરકારી: પૂર્વ કર્મચારીએ જૂના પાસવર્ડથી આચર્યું ₹8.69 કરોડનું કૌભાંડ; પત્ની સહિત અન્ય સાગરીતો ફરાર.
Exit mobile version